ગાંધીનગરમાં ઘ-7 સર્કલથી પેથાપુર સુધી દબાણો હટાવાશે, 800 દબાણકારોને નોટિસ
દબાણકર્તાઓને સાત દિવસની અંદર જમીનના માલિકી હકના પુરાવા રજૂ કરવા આદેશ, દબાણો હટાવવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશન સક્રિય, દબાણકર્તાઓ જાતે દબાણ નહીં હટાવે તો કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગણા વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદે દબાણો પણ થયા છે. ત્યારે શહેરના ઘ-7 સર્કલથી પેથારપુર રોડ […]