1. Home
  2. Tag "NRI"

NRIના પાર્થિવદેહને કેનેડાથી ગુજરાત લાવીને પરિવારજનોએ કર્યું દેહદાન, દેશની પ્રથમ ઘટના

અમદાવાદઃ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતી એનઆરઆઈ પરિવારના યુવાનનું નિધન થતા પરિવારજનો તેમના પાર્થિવદેહને ભારત લાવ્યાં હતા. એટલું જ નહીં હવાઈ માર્ગે પાર્થિવદેહને કેનેડાથી લઈને ગુજરાત લાવ્યા બાદ પરિવારજનો દ્વારા પોતાના સ્વેહીજનના પાર્થિવદેહનું દેહદાન કર્યું હતું. વિદેશી ધરતી પરથી પોતાના સ્વજનનો મૃતદેહ પરત ગુજરાત લાવીને દેહદાન કરવાની આ ઘટના રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમવાર બની હોવાનું જાણવા […]

સુરતમાં એનઆરઆઈ બ્રેઈનડેડ દર્દીનું અંગદાન, 3 વ્યક્તિને મળશે નવુજીવન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં એનઆરઆઈ સુરેશ મોતીલાલ પટેલને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને ત્રણેક વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. અમેરિકામાં વર્ષોથી મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા સુરેશભાઈ પટેલ થોડા સમય પહેલા જ પરિવાર સાથે મૂળવતન બારડોલીના બાબેન ગામ આવ્યાં હતા. એનઆરઆઈ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરનાર સુરેશભાઈ પટેલે અગાઉ પોતાના અંગોના દાનની પરિવારજનો સમક્ષ […]

NRI/OCI અને ભારતીયો વચ્ચેના લગ્નોનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન થવું જોઈએ, કાયદા પંચની ભલામણ

નવી દિલ્હીઃ ભારતના 22મા કાયદા પંચે  ભારત સરકારને “બિન-નિવાસી ભારતીયો અને ભારતના વિદેશી નાગરિકો સાથે સંબંધિત વૈવાહિક મુદ્દાઓ પરનો કાયદો” શીર્ષક સાથેનો અહેવાલ નંબર 287 સુપરત કર્યો છે. ભારતના કાયદા પંચને તપાસ માટે વિદેશ મંત્રાલય તરફથી બિન-નિવાસી ભારતીયોના લગ્ન નોંધણી બિલ, 2019 (એનઆરઆઈ બિલ, 2019) પર સંદર્ભ મળ્યો હતો, જે કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગ દ્વારા પ્રાપ્ત […]

ગુજરાતમાં NRI મોટી સંખ્યામાં આવ્યા હોવાથી વિદેશી ફ્લાઈટના ભાડાં વધ્યા, હવે ફેબ્રુઆરીથી ઘટશે

અમદાવાદઃ અમદાવાદમાં એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લીધે વિદેશમાં વસવાટ કરતા હરિભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેમજ એનઆરઆઈ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાથી વિદેશી વિમાની સેવાના ભાડામાં ધરખમ વધારો થયો છે. કોરોના કાળમાં વિમાની કંપનીઓએ જે ખોટ કરી હતી, તે સરભર કરી રહી છે. વિમાની ભાડામાં તોતિંગ વધારાને કારણે વિદેશમાં […]

હવે, NRI વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં રહેતા સ્વજનોના વિવિધ ભૂલની ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ હવે બિનનિવાસી ભારતીયો (NRIs) ટૂંક સમયમાં જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) ની મદદથી દેશમાં રહેતા તેમના પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને અન્ય સંબંધિત બિલ ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશથી આવતી ચુકવણીઓ સ્વીકારવાની દરખાસ્તની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. […]

અમેરિકા જતા યુવકો સાથે લગન કરવું ભારતીય યુવતીઓને પડી રહ્યું છે ભારે, અમેરિકન NRI સૌથી વધારે લે છે છૂટાછેડા

અમેરિકી એનઆરઆઈ ભારતીય પત્નીને છૂટી કરવામાં અવ્વલ આરટીઆઈમાં આ મામલે થયો ખુલાસો   દિલ્હીઃ-  આજકાલ ભારતીય લોકોનું વિદેશ પ્રત્યેનું વલણ વધી રહ્યું છે , ધરેક લોકોની ઘેલછા હોય છે કે કોી પ ભોગે તે વિદેશમાં વસી જાય. આજરીતે અમેરિકીમાં ભારતીય નાગરિકોની સંખ્યા વધતી જી રહી છે.એક આરટીઆઈ દ્રારા મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં વસતા બિન-નિવાસી ભારતીયો […]

ભારતમાં કોઈ પણ ખચકાટ વિના મૂડીરોકાણ કરવા NRIને કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ અપીલ

દિલ્હીઃ બિન નિવાસી ભારતીયોને કોઈપણ ખચકાટ વિના ભારતમાં મૂડીરોકાણ કરવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે અનુરોધ કર્યો હતો. તેઓ દુબઈમાં ભારતીય જનમંચ વેપાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, બિનનિવાસી ભારતીયો માટે ભારતની પ્રગતિંમાં સહભાગી થવાની આ ઉજળી તક છે. પિયૂષ ગોયલે ભારતમાં વેપાર અને ઉદ્યોગમાં સરળતા લાવવા કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓની […]

ગુજરાતમાં NRIની બેન્ક ડિપોઝિટમાં કોરોનાને લીધે 90 ટકાથી વધુ ઘટાડો નોંધાયો

અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં વિદેશમાં વસવાટ કરતા ભારતીયોને પણ અસર થઈ હતી. ભારતમાં પણ  મેડીકલ અને ફાર્મા સેક્ટર ને બાદ કરતાં તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા હતા. કોરોનાની અસર બિન નિવાસી ભારતીયો દ્વારા જમા થતી ડિપોઝીટ પર પણ થઇ છે.  એનઆરઆઇ  થકી જમા થતી રકમમાં કોરોનાના વર્ષમાં 90 ટકાથી પણ મોટો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code