1. Home
  2. Tag "Nutmeg"

ઉનાળામાં જાયફળનો ઉપયોગ કરવાથી થાય છે અદભુત ફાયદા

જાયફળ એક સુગંધિત મસાલો છે, જે ફક્ત ખોરાકનો સ્વાદ અને સુગંધ જ નહીં, પણ ઔષધીય ગુણધર્મોનો ભંડાર પણ છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે શું ઉનાળામાં જાયફળનું સેવન કરી શકાય છે? • શું આપણે ઉનાળામાં જાયફળ ખાઈ શકીએ? હા, તમે ઉનાળામાં જાયફળનું […]

ઉનાળાની ગરમીમાં જાયફળનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી થાય છે અનેક ફાયદા

જાયફળ એક સુગંધિત મસાલો છે, જે ફક્ત ખોરાકનો સ્વાદ અને સુગંધ જ નહીં, પણ ઔષધીય ગુણધર્મોનો ભંડાર પણ છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં તેનો ઘણો ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે શું ઉનાળામાં જાયફળનું સેવન કરી શકાય છે? • શું આપણે ઉનાળામાં જાયફળ ખાઈ શકીએ? હા, તમે ઉનાળામાં જાયફળનું […]

જાયફળમાં સમાયેલા છે ભરપુર ઓષધિય ગુણો – તેનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

ગેસ અને અપચાની સમસ્યામાં જાયફળ લાભકારી અનેક બિમારીનો ઈલાજ છે જાયફળ ભારત દેશની સંસ્કૃતિમાં તેજાનાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.તેજાનામાં ઘણા ઔષઘિ ગુણો સમાયેલા છે, તેજાનામાં લવિંગ,મરી.તજથી લઈને જાયફળ પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે, જાળફળ એક તેનાજાનો છે તેને વૈજ્ઞાનિક મિરીસ્ટિકા ફેગરેન્સ પણ કહેવામાં આવે છે, તેની સુંગધ ખૂબ સારી ગણવામાં આવે છે,આરોગ્ય […]

જાયફળ એક એવો તેજાનો જેના અનેક છે ફાયદા

જાયફળમાં રેહલા છેઅનેક ગુણો પેટની સમસ્યાનો રામબાણ ઈલાજ એટલે જાયફળ પ્રાચીન કાળથી ગરમ મસાલા અટલે કે તેજાનાને કિચનના રાજા ગણવામાં આવ છે, આખા મસાલા રસોઈમાં સુંગઘ ફેલાવવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ કેટલોક ફાયદો કરાવે છે, ખાસ કરીને આજે આપણે જાયફળની વાત કરીશું,જાયફળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તે અનેક સમસ્યાનું નિવારણ લાવવામાં મદદરુપ સાબિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code