1. Home
  2. Tag "Odisha Government"

પુરી રથયાત્રામાં ભાગદોડ બાદ ઓડિશા સરકારે જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી

પુરી રથયાત્રામાં થયેલી ભાગદોડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી છે. આ ઉપરાંત ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પાટી અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરમિયાન, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દરેક મૃતક શ્રદ્ધાળુના પરિવારને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની […]

પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કડકાઇથી પાલન કરવાનો ઓડિશા સરકારનો આદેશ

ઓડિશા સરાકે પ્લાસ્ટિક બેનને સખ્ત બનાવ્યો કડકાઈથી આ પ્રતિબંધ પાલવાનો રાજ્ય સરકારનો આદેશ ભનેશ્વર – દેશભરમાં પ્લાસ્ટિક બેન કરવામાં આવ્યું છે જો કે હાલ પણ ઘણા ર્જોયમાં આ પ્રતિબંધ દેખાઈ રહ્યો નથી ત્યારે ઓડિશાની સરકારે પ્લાસ્ટિક બેનને લઈને કડક વલણ અપનાવ્યું છે ,રાજ્ય સરકારે સખ્તાઈથી આ પ્રતિબંધના પાલનનો આદેશ જારી કર્યો છે.ઉલ્લેખનીય છે કે  ઓડિશાની […]

ઓડિશા સરકારે 26 જુલાઇ થી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો

ઓડિશા સરકારનો મહત્વનો નિર્ણય ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે ખુલશે શાળા કોરોનાની ગાઈડલાઈન મુજબ વર્ગો થશે શરૂ ભુવનેશ્વર:ઓડિશા સરકારે 26 જુલાઇથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સરકારી અને ખાનગી શાળાઓ બંને માટે લાગુ થશે.શનિવારે સ્કૂલ અને જન શિક્ષા વિભાગના મુખ્ય સચિવ સત્યબ્રત સાહુએ આ વાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code