કોરોનાને લીધે ઓફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાનો નિયમ છતાં ઘણા એકમો તેનું પાલન નથી કરતા
અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાને ખાનગી અને સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની અપિલ કર્યા બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરે પણ વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. મ્યુનિ. દ્વારા વધુ સ્ટાફ બોલાવતા ચાર જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ના ટેક્સ વિભાગ અને એટીએસની સંયુક્ત ટીમ દ્વારા […]