1. Home
  2. Tag "office"

સુરતઃ 146 હોસ્પિટલો અને 266 દુકાનો સામે ફાયરસેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે કાર્યવાહી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મુદ્દે મનપાએ અભિયાન શરૂ કરી છે. ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ ના હોય તેવી હોસ્પિટલો અને દુકાનો-ઓફિસો સામે લાલઆંખ કરી હતી. મનપાએ 146 જેટલી હોસ્પિટલ અને 266 જેટલી દુકનો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં પ્રથમ દિવસે મનપાએ […]

METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી, જાણો ક્યાં શહેરમાં આવેલી છે?

– METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી – દિલ્હીના NCR સ્થિત ગુરુગ્રામમાં છે તેની ઓફિસ – 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકનું નામ થોડાક સમય પહેલા બદલાવીને META કરવામાં આવ્યું હતું અને હવે મેટાએ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ […]

પોરંબંદરમાં PGVCLનું નવું બિલ્ડિંગ એક વર્ષથી તૈયાર છે, પણ કચેરી શરૂ કરવાનું મૂહુર્ત મળતું નથી

પોરબંદર : રાજ્યમાં ગતિશીલ ગણાતી સરકારમાં ઘણી વખત તંત્રની લાપરવાહી કે અધિકારીઓની આળસને લીધે લાખો રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગો પણ શોભાના ગાંઠિયા બની જતા હોય છે. મહદઅંશે એવું જોવા મળતું હોય છે કે જ્યારે પણ કોઈ સરકારી બિલ્ડીંગ જર્જરિત હોય ત્યારે તેનું રિનોવેશન અથવા તેને જમીન દોસ્ત કરી ત્યાં ફરીથી કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશેઃ પાટિલ

વેરાવળઃ યાત્રાધામ સોમનાથમાં ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયુ હતું. પ્રથમ જયોતિર્લિગ સોમનાથ માહાદેવના સાંનિઘ્‍યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્‍લા સંગઠનનું કાર્યાલય બનવવાનો નિર્ણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા ‘સોમ કમલમ’નામ આપવાનો નિર્ણય કરાયો છે. કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર.પાટીલે 2022ની […]

પશ્ચિમ બંગાળઃ શિક્ષણ વિભાગની કચેરી બહાર 5 શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ વિભાગના મુખ્ય કાર્યાલય પાસે શિક્ષકોના વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવને પગલે શિક્ષણ વિભાગની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સરકારને આડેહાથ લીધી હતી. શિક્ષકો પોતાની પડતર માંગણીઓ લઈને વિરોધ કરી રહ્યાં છે. ઝેરી દવા ગટગટાવનારી પાંચેય પ્રાથમિક […]

કોરોનાને લીધે વ્યાપક મંદી સર્જાતા અમદાવાદમાં ઓફિસોના ભાડાંમાં 5થી 20 ટકાનો ઘટાડો નોંધાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પુરા સ્ટાફ સાથે કાર્યરત બની ગઈ છે, ઉપરાંત ખાનગી કચેરીઓ અને ઓફિસોમાં પણ કામકાજ રાબેતા મુજબ બની ગયું છે. પરંતુ કેટલીક કંપનીઓએ હજુ વર્ક ફ્રોમ હોમ એટલે કે, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે. ઘરેથી કામ કરવાના […]

કોરોનાને લીધે ઓફિસોમાં 50 ટકા સ્ટાફ બોલાવવાનો નિયમ છતાં ઘણા એકમો તેનું પાલન નથી કરતા

અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાને ખાનગી અને સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની અપિલ કર્યા બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરે પણ વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. મ્યુનિ. દ્વારા વધુ સ્ટાફ બોલાવતા ચાર જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ના ટેક્સ વિભાગ અને એટીએસની સંયુક્ત ટીમ દ્વારા […]

અમદાવાદની તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમોમાં 50 ટકા જ સ્ટાફ કામ કરી શકશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઔદ્યોગિક એકમોને આ વ્યવસ્થામાંથી કોર્પોરેશને મુક્તિ આપી છે.આ પહેલા 12 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ – કોર્પોરેશન તથા તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code