1. Home
  2. Tag "Okha"

ઓખામાં નવ પરિણિત યુવાને શરીરે પેટ્રોલ છાંટીને પિયર રહેતી પત્નીને બાથ ભીડી

બચાવવા માટે વચ્ચે પડેલા સાસુ પણ દાઝી ગયા, પતિ-પત્ની અને સાસુને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, યુવક-યુતીએ કોર્ટ મેરેજ કર્યા બાદ બન્ને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા, દ્વારકાઃ ઓખામાં નવપરણિત યુવકે લગ્નજીવનમાં ચાલી રહેલા ઉગ્ર કલહ અને વિખવાદને કારણે ગુસ્સે ભરાઈને પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને બાદમાં તેની પત્નીને બાથ ભરી લીધી […]

ઓખાઃ જેટી બાંધકામ દરમિયાન અકસ્માતમાં ત્રણના મોત

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં બુધવારે જેટી નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ક્રેન તૂટી પડતાં એન્જિનિયર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક સુપરવાઈઝર અને એક કાર્યકરનો પણ સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, ત્રણ લોકોના મોતની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓખા મરીન પોલીસે […]

દ્વારકાઃ ઓખા નજીકથી શંકાસ્પદ બોટ ઝડપાઈ,3 ઈરાની નાગરિકો અને એક ભારતીયની ધરપકડ

દ્વારકા: ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેમજ જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકના ભાઈની પણ ધરપકડ […]

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

 જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી   અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની […]

પશ્વિમ રેલવે દ્વારા ઓખા, દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે કાલથી સમર સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

રાજકોટઃ ઉનાળાને વેકેશનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. યુપી,બિહાર અને દિલ્હી જતી તમામ ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંમુસાફરોની સુવિધા માટે, ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ […]

ભારતીય તટરક્ષક દળે ઓખાના દરિયામાં મધ્યરાત્રીએ ઓપરેશન હાથ ધરીને પાંચ માછીમારને બચાવ્યા

ઓખા:ભારતીય તટરક્ષક દળ (ICG)ના જહાજ C-413 દ્વારા 02/03 ઑગસ્ટ 2022ની મધ્યરાત્રીએ ઓખાના દરિયામાં બચાવ ઓપરેશન હાથ ધરીને પૂરમાં ફસાયેલી હોડીમાંથી પાંચ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.હોડીના તમામ ક્રૂને સલામત રીતે ઓખા લઇ જવામાં આવ્યા હતા. 03 ઑગસ્ટ 2022ના લગભગ 00.45 AM વાગ્યે ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટર્સને ‘રાજ આયુષી’ નામની ભારતીય માછીમારી બોટ (IFB) દરિયામાં પૂરની સ્થિતિમાં અનિયંત્રિત […]

ઓખા અને બેટ – દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરાઈ

ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરાઈ ભારે પવન અને વાવાઝોડાની આગાહીને લઈને સર્વિસ બંધ GMB એ સાવચેતીનાં ભાગરૂપે લીધો નિણર્ય દ્વારકા: ઓખા અને બેટ – દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરવામાં આવી છે. ભારે પવન અને વાવાઝોડાના સંદર્ભે ૩ નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ ઓખા GMB એ સાવચેતીના ભાગરૂપે ફેરી બોટ સર્વિસ બંધ કરી […]

ઓખા નજીક દરિયામાં 4 ડોલ્ફિનનો રમતિયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ

જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલા છે. જેમાં જામનગરથી દ્વારકા સુધીનો દરિયામાં અનેક જીવ સૃષ્ટિનો વસવાટ કરે છે. પિરોટન ટાપુ પર તો જળજીવ સૃષ્ટિને નિહાળવા માટે અનેક પર્યટકો આવતા હોય છે. તાજેતરમાં ઓખા નજીક સમુદ્રનો  ચાર ડોલ્ફિનનો રમતીયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને […]

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ,જાણો શું છે કારણ

પેસેન્જર બોટોના પરવાના આઠ દિવસ માટે રદ રૂ .500ના દંડ સહિતની કાર્યવાહી કરતું જીએમબી અગાઉ પણ 9 બોટો સામે કરવામાં આવી હતી કાર્યવાહી ઓખા: દેશના પશ્ચિમ કિનારે આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ઓખાથી દરીયાનો રસ્તો એક માત્ર છે. અહી 170 જેટલી પેસેન્જર બોટો ચાલે છે જેનું સંચાલન ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા […]

ઓખાના આઠ માછીમારોના પાક. મરીને કરેલા અપહરણ બાદ ભારતીય એજન્સીઓ એલર્ટ બની

પોરબંદરઃ સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા,ઓખા સહિતના માછીમારો દરિયો ખેડવા માટે જતા હોય છે. ઘણીવાર માછીમારો આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યાં રાહ જોઈને બેઠેલા પાકિસ્તાની મરીન સિક્યુરિટીના જવાનો નાપાક હરકત કરીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોય છે. ત્યારે ઓખાના આઠ જેટલા માછીમારો પર ફાયરિંગ કરીને બોટ સાથે અપહરણનો બનાવ બન્યો હતો, ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code