1. Home
  2. Tag "Okha"

ઓખામાં નથી કોઈને કોરોનાથી ડર? બેટ દ્વારકામાં માનવ મહેરામણ

કોરોનાના કહેર વચ્ચે બેટ દ્વારકામાં લોકોની ભારે ભીડ ખરાબ હવામાન અને દરિયાના પાણીમાં કરંટ જોવા મળ્યો ત્રણ કલાક માટે પેસેંજર બોટો બંધ કરવામા આવી ઓખા: ગુજરાતના યાત્રાધામોમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર અને પ્રજા કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી ભર્યું વલણ દાખવી રહ્યા છે. જેના કારણે કોરોના કેસોમાં સખત વધારો થઇ રહ્યો છે. ત્યારે નાતાલના વેકેશન […]

ઓખા નજીક દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

ભૂજઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ માછીમારો દરિયો ખેડવા ઉપડી ગયા હતા. સાથે ગુજરાતની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું . દરમિયાન મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા. જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે 7 ભારતીય માછીમારોના જીવ […]

પોરંબદર, જાફરાબાદ, ઓખા સહિત 11 બંદરોના વિકાસ માટે પોર્ટ નજીકની જમીન મેળવતું મેરીટાઇમ બોર્ડ

ગાંધીનગરઃ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રાજયનાં તમામ સરકારી અને પ્રાઇવેટ પોર્ટને નિયંત્રિત કરે છે. મેરી ટાઈમ બોર્ડે તાજેતરમાં આશરે રર86 હેકટર જમીન પર કબજો કરી લીધો છે જેમાં 11 પોર્ટનો સમાવેશ થાય છે. આ પગલાને કારણે જીએમબીને બંદરોની આર્થિક ગતિવિધિઓના વિકાસમાં મદદ મળશે જેને પગલે 1ર પોર્ટ અને તેની આસપાસની જમીન સર્વેક્ષણ માટે લાંબા સમય ચાલી […]

કોરોનાના કેસ ઘટતા, મુસાફરો વધતા હવે ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ તા.24મીથી દરરોજ દોડાવશે

રાજકોટ  :  કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. અને જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા પણ અગાઉ બંધ કરાયેલી કે અંશત: ચાલુ રખાયેલી રેલ સેવા પૂર્વવત કરવા કમ્મર કસી છે. જેના ભાગરૂપે  આગામી તા.ર4મીથી ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ  દોડાવવામાં […]

પાક મરીને પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ સાથે 35 માછીમારોના કર્યું અપહરણ

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ પાકિસ્તાન પોતાની હરક્તા કરવાનું છોડતું નથી. પાકિસ્તાન મરીન એજન્સીએ પોરબંદર અને ઓખાની 6 ફિશિંગ બોટ્સ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે. સૌરાષ્ટ્રના માછીમારો ઘણી વખત દરિયો ખેડતા આંતર રાષ્ટ્રીય બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યારે પાક. મરીન દ્વારા માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવતું હોય છે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code