1. Home
  2. Tag "Old Age Home"

રાજકોટમાં 30 એકર જમીન પર 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરાશે, દેશનું જોરદાર વૃદ્ધાશ્રમ

રાજકોટ : આપણા દેશમાં આજે પણ એવા છોકરાઓ છે કે જેઓ લગ્ન પછી અથવા પોતાના જીવનને પોતાની રીતે જીવવા માટે પોતાના માતા પિતાને હેરાન કરતા હોય છે અને આખરે તેમને વૃદ્ધાશ્રમમાં મુકી આવતા હોય છે. કેટલાક માતા પિતા એવા હોય છે કે જેઓ પોતાની રીતે ગુજરાન ચલાવી લે છે પરંતુ કેટલાક માતા પિતા એવા હોય […]

સોમનાથ મંદિર દ્વારા વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરાયું

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું […]

કોરોનાના કાળમાં વૃદ્ધાશ્રમો હાઉસફુલ થવા લાગ્યા, રાજકોટમાં તો વેઈટિંગ ચાલી રહ્યું છે

રાજકોટઃ ભારતીય સમાજમાં માતા-પિતાનું સ્થાન પરિવારમાં ઊંચું ગણવામાં આવે છે. પરંતુ બદલાતા જતાં સમયમાં ઘણા પરિવારો એવા છે કે, હવે દીકરાઓને પોતાના માતા-પિતાને સાથે રાખવા ગમતા નથી. સંયુક્ત પરિવારની ભાવના વિસરાતી જાય છે. ખોળાના ખૂંદનારાઓ પોતાનાં માતા-પિતાને પોતાનાથી અળગાં કરવામાં જરા પણ ખચકાતાં નથી.  એમાંયે કોરોનાની ત્રીજી લહેરમાં  રાજકોટ શહેરના વૃદ્ધાશ્રમો હાઉસફુલ થઈ ગયા છે. […]

પુત્રવધુના અત્યાચારથી દુઃખી વયોવૃદ્ધ પિતા 62 વર્ષીય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા બન્યાં મજબુર

મુંબઈઃ સામાન્ય રીતે સંતાનો પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલીને પોતાની જવાબદારીમાંથી છટકતા હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિચિત્ર ઘટના બની છે. વાત જાણે એમ છે કે, પરિવારમાં ચાલતા કલહથી કંટાળેલા વયોવૃદ્ધ પિતા પોતાના 62 વર્ષિય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યાં હતા. પુત્રવધુ દીકરા ઉપર અત્યાર ગુજારતી હોવાથી આ નહીં જોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code