1. Home
  2. Tag "om birla"

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ખામીઓ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે સ્પીકર ઓમ બિરલાએ પોતે સચિવાલયને આ ખામીઓ સુધારીને પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે, જેથી વિપક્ષની નોટિસ રદ ન […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]

સંસદની કાર્યવાહીમાં AI નો સમાવેશ: હવે 27 ભાષાઓમાં થશે પ્રસારણ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: નવા વર્ષમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિશેષ પહેલથી સંસદની કાર્યવાહીનો સમગ્ર ઢાંચો બદલાવા જઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ દ્વારા સંસદના પ્રસારણથી લઈને સાંસદોની સુવિધા સુધીના અનેક નવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુધીમાં સંસદની કાર્યવાહીનું પ્રસારણ તમામ 27 માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં કરવામાં આવશે, જે ભારતની […]

પીએમ મોદી-રાજનાથ સિંહ સાથે પ્રિયંકા ગાંધીએ ચા પર ચર્ચા કરી

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Concluding the winter session of Parliament શિયાળુ સત્રના છેલ્લા દિવસની કાર્યવાહી શરૂ થયાના થોડી મિનિટો પછી લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાં વંદે માતરમ વગાડ્યા બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. સંસદના શિયાળુ સત્રના સમાપન સમયે, તેમણે સંસદ ભવનમાં […]

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે. ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, […]

સંસદમાં આજકાલ મહાભારતનો ઉલ્લેખ વધારે થઈ રહ્યો છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે કોઈનું નામ લીધા વગર ગૃહમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આજકાલ મહાભારતનો ઉલ્લેખ અહીં વધારે થઈ રહ્યો છે. સાંસદ પ્રદીપ પુરોહિતે આયુષ મંત્રાલયને લગતો પ્રશ્ન પૂછતી વખતે રામાયણની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર ઓમ બિરલાએ કહ્યું, “મહાભારતનું વર્ણન ન કરો, પ્રશ્નો પૂછો. આજકાલ અહીં મહાભારતનું વર્ણન […]

રશિયામાં BRICS સંસદીય મંચમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું ઓમ બિરલા નેતૃત્વ કરશે

નવી દિલ્હીઃ 11-12 જુલાઈના રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં 10મા BRICS સંસદીય મંચમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનો સમાવેશ થાય છે; રાજ્યસભાના સભ્ય શંભુ શરણ પટેલ; લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ; રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીનો સમાવેશ થાય છે. લોકસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ અંજની કુમાર પ્રતિનિધિમંડળના સચિવ છે. 10મી બ્રિક્સ સંસદીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code