1. Home
  2. Tag "om birla"

પીએમ મોદી-રાજનાથ સિંહ સાથે પ્રિયંકા ગાંધીએ ચા પર ચર્ચા કરી

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Concluding the winter session of Parliament શિયાળુ સત્રના છેલ્લા દિવસની કાર્યવાહી શરૂ થયાના થોડી મિનિટો પછી લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાં વંદે માતરમ વગાડ્યા બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. સંસદના શિયાળુ સત્રના સમાપન સમયે, તેમણે સંસદ ભવનમાં […]

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે. ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, […]

સંસદમાં આજકાલ મહાભારતનો ઉલ્લેખ વધારે થઈ રહ્યો છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે કોઈનું નામ લીધા વગર ગૃહમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આજકાલ મહાભારતનો ઉલ્લેખ અહીં વધારે થઈ રહ્યો છે. સાંસદ પ્રદીપ પુરોહિતે આયુષ મંત્રાલયને લગતો પ્રશ્ન પૂછતી વખતે રામાયણની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર ઓમ બિરલાએ કહ્યું, “મહાભારતનું વર્ણન ન કરો, પ્રશ્નો પૂછો. આજકાલ અહીં મહાભારતનું વર્ણન […]

રશિયામાં BRICS સંસદીય મંચમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું ઓમ બિરલા નેતૃત્વ કરશે

નવી દિલ્હીઃ 11-12 જુલાઈના રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં 10મા BRICS સંસદીય મંચમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનો સમાવેશ થાય છે; રાજ્યસભાના સભ્ય શંભુ શરણ પટેલ; લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ; રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીનો સમાવેશ થાય છે. લોકસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ અંજની કુમાર પ્રતિનિધિમંડળના સચિવ છે. 10મી બ્રિક્સ સંસદીય […]

લોકસભાના સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયાં

નવી દિલ્હીઃ નવી લોકસભામાં સ્પીકર પદે એનડીએના ઓમ બીરલા ચૂંટાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્વાત રજુ કર્યો હતો. જેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. જીતીન માંઝી, શિવરાજ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જાદવ ગણપતરાવ, ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. લોકસભાના સ્પીકરની મતદાન વખતે મોટી […]

ટીડીપી જો સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભો રાખશે તો ઇન્ડિયા એલાયન્સ તેને સપોર્ટ કરશેઃ સંજય રાઉત

કોણ બનશે સ્પીકર ? આ પ્રશ્ન મોટો બની રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે સ્પીકરની ખુરશી પોતાની પાસે રાખવા માંગે છે અને આ માટે પાર્ટીએ એનડીએ સહયોગીઓ સાથે વાત કરવાની જવાબદારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી છે. 24 જૂનથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર માટે રાજનાથ સિંહના ઘરે એક બેઠક પણ યોજાઈ હતી. સંસદ સત્ર કેવી […]

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છેઃ ઓમ બિરલા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફ નામની પૂર્વ-P20 સમિટ શરૂ થઈ છે. G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં કુદરત સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભાવિ તરફની પહેલ અંગે વિચારણા કરવામાં આવશે.ભારતના G20 પ્રેસિડેન્સીના વિષય વસ્તુને અનુરૂપ, 9મી P20 સમિટની વિષય વસ્તુ એક પૃથ્વી, એક […]

નવી સંસદ ભવનની ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતિક

અમદાવાદ:ભારતીય બંધારણ ની સૌથી મહત્નાવપૂર્ણ એવી નવી બાંધવામાં આવેલ સંસદ બિલ્ડીંગનું કામ હવે પૂરું થવાનું છે ત્યારે ૨૮ મેં ના રોજ આ બિલ્ડીંગ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત લીદી હતી ને તેમને મળીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code