આજે “મૌજુદા સમાજ,શિક્ષા,સાહિત્ય એવમ મીડિયા મે બાલ માનસ” વિષય પર ઑનલાઇન સેમીનારનું આયોજન
અમદાવાદ: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સ્નાતકોત્તર હિન્દી વિભાગ દ્વારા આજેે “મૌજુદા સમાજ,શિક્ષા,સાહિત્ય એવમ મીડિયા મે બાલ માનસ” વિષય પર એક આંતરરાષ્ટ્રિય ઑનલાઇન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 11.30 કલાકે આ સેમિનાર શરૂ થશે. સુખ્યાત રામકથાકાર શ્રી મોરારિદાસ હરિયાણી આશીર્વચન આપશે. સેમિનારના અધ્યક્ષસ્થાને એસ. પી. યુનિવર્સિટીના કુુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી રહેશે. વધુમાં, કેન્દ્રીય […]