1. Home
  2. Tag "opened"

ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 73,300ના સ્તરથી ઉપર

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો વધારા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.31 કલાકે, સેન્સેક્સ 358.34 પોઈન્ટ વધીને 73,348.27 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 106.40 પોઈન્ટ વધીને 22,189.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંક 147.80 પોઈન્ટ વધીને 48,393 પર બંધ […]

ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી

મુંબઈઃ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બુધવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું. બજારમાં ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:30 વાગ્યે સેન્સેક્સ 102 પોઈન્ટ વધીને 76,004 પર અને નિફ્ટી 27 પોઈન્ટ વધીને 22,984 પર હતો. લાર્જકેપ શેરોની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 444 પોઈન્ટ […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 ખુલ્લો મુક્યો

આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ રૂ. 100 રાખવામાં આવી અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશન ફ્લાવર શો 2025 નો શુભારંભ કરીને ખુલ્લો મુક્યો છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ઈન્ટરનેશન ફ્લાવર […]

વારાણસીઃ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં 40 વર્ષથી બંધ મંદિર ફરીથી ખોલાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં, લગભગ ચાર દાયકાથી બંધ પડેલા મંદિરને ફરીથી ખોલવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સનાતન રક્ષા દળના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ અજય શર્માએ મદનપુરા વિસ્તારમાં સ્થિત આ મંદિરને ખોલવા માટે ભેગા થયેલા જૂથનું નેતૃત્વ કર્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, મંદિરને ફરીથી ખોલવાનો પ્રયાસ કોઈ વિવાદ કે સંઘર્ષને કારણે નથી. મંદિરના […]

અમદાવાદમાં 150થી વધુ પ્રિ-સ્કૂલોના સીલ 300ના સ્ટેમ્પ પેપર પર બાંયેધરી આપ્યા બાદ ખોલી અપાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના બિલ્ડિંગોને સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં ઘણીબધી પ્રિ-સ્કૂલોને પણ સીલ કરવામાં આવી હતી. આથી પ્રિ-સ્કૂલોના સંચાલકોએ શહેરના રિવરફ્રન્ટ પર વિરોધનો કાર્યક્રમ આપીને થોડા દિવસની મુદત આપવાની માગણી કરી હતી. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ બાળકોના હિત માટે શરતોને આધિન પ્રિ-સ્કૂલોના […]

દીઓદરમાં હાઈવે પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો

પાલનપુરઃ જિલ્લાના દિયોદર-ભાભર હાઇવે પર ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે 993 મીટર લાંબો અને 11 મીટર પહોળો 26 કોલમ સ્પાન ધરાવતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે. દિયોદરની પ્રજાને રેલવે ફાટકથી […]

કચ્છઃ નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીયો માટે ખુલ્લું મુકાયું

અમદાવાદઃ કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ […]

સાવજોનું વેકેશન પૂર્ણઃ સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

જૂનાગઢઃ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં […]

ઉત્તરપ્રદેશઃ આગામી દિવસોમાં જેનેરિક દવાઓના 550 સ્ટોર ખોલાશે

હાલ 250 જેટલા સ્ટોર કાર્યરત સ્ટોરમાંથી 80 ટકા ઓછા ભાવે લોકોને મળશે દવાઓ લખનૌઃ વિવિધ બીમારીથી પીડિત દર્દીઓને સરળતાથી ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં વધારે 550 જેનરિક સ્ટોર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને […]

ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું

સુરેન્દ્રનગરઃ  કચ્છના નાન રણ તરીકે ઓળખાતો વિસ્તાર સુરેન્દ્રનગરના પાટડી અને ખારાઘોડા સુધી પથરાયેલો છે. અને આ રણ વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. ઘૂડસરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ચોમાસા દરમિયાન દુર્લભ ગણાતા ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. જે રવિવારે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code