1. Home
  2. Tag "opened"

દીઓદરમાં હાઈવે પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો

પાલનપુરઃ જિલ્લાના દિયોદર-ભાભર હાઇવે પર ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે 993 મીટર લાંબો અને 11 મીટર પહોળો 26 કોલમ સ્પાન ધરાવતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે. દિયોદરની પ્રજાને રેલવે ફાટકથી […]

કચ્છઃ નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીયો માટે ખુલ્લું મુકાયું

અમદાવાદઃ કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ […]

સાવજોનું વેકેશન પૂર્ણઃ સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

જૂનાગઢઃ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓમાં […]

ઉત્તરપ્રદેશઃ આગામી દિવસોમાં જેનેરિક દવાઓના 550 સ્ટોર ખોલાશે

હાલ 250 જેટલા સ્ટોર કાર્યરત સ્ટોરમાંથી 80 ટકા ઓછા ભાવે લોકોને મળશે દવાઓ લખનૌઃ વિવિધ બીમારીથી પીડિત દર્દીઓને સરળતાથી ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં વધારે 550 જેનરિક સ્ટોર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને […]

ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું

સુરેન્દ્રનગરઃ  કચ્છના નાન રણ તરીકે ઓળખાતો વિસ્તાર સુરેન્દ્રનગરના પાટડી અને ખારાઘોડા સુધી પથરાયેલો છે. અને આ રણ વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. ઘૂડસરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ચોમાસા દરમિયાન દુર્લભ ગણાતા ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. જે રવિવારે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ […]

ભાજપને મુહૂર્ત મળતું નહોતું અને કોંગ્રેસે સાબરમતીમાં ફૂટ ઓવરબ્રીજને ઢોલ વગાડીને ખૂલ્લો મુકી દીધો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના સાબરમતી નદી પર ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. આ આઈકોનિક ઓવરબ્રીજ અમદાવાદ શહેરની આગવી ઓળખ બની રહ્યો છે. ફૂટ ઓવરબ્રીજને લોકો માટે ક્યારે ખૂલ્લો મુકાશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડીને ઓવરબ્રીજ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર કરોડો રૂપિયાના […]

ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયાં, 1.46 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઉકાઈ ડેમની જળસપાટી હાલ 332.89 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 87779 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની વક વધતા […]

તાજમહેલ વિવાદઃ 22 જેટલા રૂમ લગભગ 88 વર્ષ પહેલા ખોલ્યા હતા

લખનૌઃ બીજેપી નેતા ડૉ.રજનીશ સિંહે તાજમહેલના 22 રૂમ ખોલવાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં અરજી દાખલ કરી છે. પિટિશન દાખલ થયા બાદ આ 22 રૂમના રહસ્યને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ભવિષ્યમાં આ 22 રૂમ ખોલવામાં આવે તો શું આ રૂમમાંથી ચોંકાવનારું કોઈ રહસ્ય ખુલે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. છેલ્લીવાર લગભગ 88 વર્ષ પહેલા […]

બાબા કેદારનાથના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નવી દિલ્હીઃ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાબા કેદારનાથના કપાટ 6 મહિના બાદ ખુલ્યા હતા. શુભ સમય અનુસાર, મંદિરના દરવાજા સવારે 6.25 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી) બાબાની ડોલી લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ […]

કાશ્મીરી પંડિતોની હત્યાની કબુલાત કરનારા બિટ્ટા કરાટેના ગુનાની ફાઈલો ફરીથી ખોલાઈ

નવી દિલ્હીઃ 1990માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરનાર ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેના ગુનાની ફાઇલ ફરીથી ખોલવામાં આવી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે 20થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ પહેલા સતીશ ટીક્કુની હત્યા કરી હતી. સતીશ ટીક્કુ તેનો મિત્ર હતો, પરંતુ પાકિસ્તાન તરફી લોકોના સંપર્કમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code