1. Home
  2. Tag "opened"

મોરબીઃ કરોડોના હેરોઈન પ્રકરણમાં પાકિસ્તાન અને UAE બાદ હવે પંજાબ કનેકશન ખુલ્યું

પંજાબમાં આરોપીઓની ઓળખ કરી લેવાઈ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા અમદાવાદઃ મોરબીના નવલખી બંદર પાસે ઝીંઝુડા ગામના બે મકાન ઉપર એટીએસ અને એસઓજીની ટીમે દરોડો પાડીને કરોડની કિંમતનો 120 કિલો જેટલો હેરોઈનનો જંગી જપ્ત ઝડપી લીધો હતો. આ ઉપરાંત આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પંજાબ મોકલાવવાનો હોવાનું ખૂલ્યું […]

ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]

જમ્મુ-કાશ્મીરમાં 26 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિરઃ કટ્ટરપંથિઓએ સળગાવી નાંખ્યું હતુ મંદિર

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ પરિસ્થિતિ હાલ થાળે પડી રહી છે. તેમજ આતંકવાદી પ્રવૃતિમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓ સામે અભ્યાન હાથ ધર્યું છે. દરમિયાન શ્રીનગરમાં 26 વર્ષ બાદ ઐતિહાસિક શિવ મંદિર ખોલવામાં આવ્યું છે. આ શિતલનાથ મંદિર 700 વર્ષ જૂનું છે. 90ના દાયકામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી […]

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ […]

કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર 5 દિવસ માટે ખોલાયું, દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

મુંબઈઃ કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. પાંચ દરમિયાન શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકશે. જો કે, તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દરરોજ પાંચ […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરના દ્વારા ખૂલતા ભાવિકો ભાવ વિભોર બન્યા

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલતા આજે વહેલી સવારથી જ મહાદેવજીના દર્શન કરવા ભાવીકો ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીને લઇ સોમનાથ મહાદેવ મંદિર રાજય સરકારની જાહેર નવી ગાઇડ લાઇન મુજબ ભાવિકોને પ્રવેશ સાથે દર્શનનો લ્‍હાવો મળતા શિવભકતોમાં ખુશીની લહેર જોવા મળતી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ […]

વોવાઝોડાની અસરઃ અમદાવાદમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલાયાં

તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય શહેરીજનોને સાચવેત રહેલા મનપાની અવીલ રિવરફ્રન્ટ તરફ નહીં જવા અપાઈ સૂચના અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. તેમજ આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. શહેરમાં ભારે વરસાદના કારણે અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code