ઓપરેશન અજયઃ ઈઝરાયલ વોર વચ્ચે 230 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ શુક્રવારે આવશે
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ બંને વચ્ચે લગભગ છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન અજય હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પ્રથમ ફ્લાઈટ આજે રાતના રવાના થશે. જે આવતીકાલે સવારે 230 ભારતીયોને લઈને પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ […]