સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ યોજના માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી
નવી દિલ્હી 28 ડિસેમ્બર 2025: Operational guidelines issued for shipbuilding project સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ પ્રોજેક્ટ્સ માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ ભારતની સ્થાનિક જહાજ નિર્માણ ક્ષમતા વધારવાનો અને દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ્સ જહાજ નિર્માણ નાણાકીય સહાય યોજના અને જહાજ નિર્માણ વિકાસ […]


