1. Home
  2. Tag "Operations"

ગુજરાતઃ અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે સરકારે રૂ. ૧૮૮ કરોડ ફાળવ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને ૧૮૮ કરોડ રૂ.ના કામો હાથ ધરવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી […]

અમદાવાદના કાળુપર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીનો કરાયો પ્રારંભ

• પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે • કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પાછળ રૂપિયા 2384 કરોડ ખર્ચાશે • 16 માળની બહુમાળી ઈમારત બનાવાશે એમાં 6 માળ પાર્કિંગ રહેશે અમદાવાદઃ શહેરના કાળુપુરના રેલવે સ્ટેશનને રૂપિયા 2348 કરોડના ખર્ચે રિ-ડેવલપના કામનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ […]

સુરતમાં ટ્રાફીકને ધ્યાનમાં રાખીને 21 જંકશન ઉપર બમ્પ હટાવવાની કામગીરી

અમદાવાદઃ સુરત શહેરમાં ટ્રાફિક નિયમન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તેવા આશયથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ગત રોજ સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ એસએમસીના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આ બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફીક નિયમનની […]

એર ઈન્ડિયાએ દિલ્હી-દુબઈ રૂટ પર નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 1લી મેથી વ્યસ્ત દિલ્હી-દુબઈ રૂટ પર તેના તદ્દન નવા એરબસ A350-900 એરક્રાફ્ટનું સંચાલન શરૂ કર્યું, જે ફ્લેગશિપ પ્લેનના આંતરરાષ્ટ્રીય પદાર્પણને ચિહ્નિત કરે છે. આ સાથે, એર ઈન્ડિયા ભારત અને દુબઈ વચ્ચે A350 ઓપરેટ કરનારી એકમાત્ર કેરિયર બની ગઈ છે. એર ઈન્ડિયાની બોલ્ડ નવી લિવરીમાં રંગાયેલા એરક્રાફ્ટનું બંને એરપોર્ટ પર પ્રી-ડિપાર્ચર સેલિબ્રેશન […]

ગોંડલ યાર્ડ બન્યુ ડિજિટલ, ખેડુતોને ઘેરબેઠા માલના વેચાણ અને ભાવ સહિતની વિગતો મળશે

રાજકોટઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ માર્કેટીંગ યાર્ડ બન્યું છે. હવે માર્કેટીંગ યાર્ડનો સંપૂર્ણ વહીવટ ડિજિટલ સ્વરૂપમાં કરવામાં આવશે. ખેડૂતની જણસી યાર્ડમાં પ્રવેશે ત્યાંથી વેચાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવશે. ખેડૂતોને તેની જણસી ક્યાં ઉતરી અને કેટલામાં વેચાઇ તે અંગે મોબાઇલમાં મસેજ મોકલવામાં આવશે. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ભારતનું પ્રથમ પેપરલેસ યાર્ડ બન્યું […]

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગની કામગીરી 31મી માર્ચ પહેલા પૂર્ણ થશે

અમદાવાદઃ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી  માર્ગ 31મી ડિસેમ્બર 2023  સ્થિતિએ 90 ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે તેમજ તમામ કામગીરી 31મી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરાશે. અમદાવાદ- રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27ની તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન કરવામાં આવી છે, તેમજ પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ દ્વારા […]

મોરોક્કોમાં આવેલા ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 2800 થઈ,બચાવ કામગીરી શરૂ

મોરોક્કોમાં ભૂકંપએ મચાવી તબાહી મૃત્યુઆંક 2800ને પાર થયો 2,562 લોકો થયા ઘાયલ દિલ્હી: મોરોક્કોમાં શુક્રવારે આવેલા 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 2800ને વટાવી ગયો છે. અલ જઝીરાએ આ અહેવાલ આપ્યો છે. બચી ગયેલાઓને શોધવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.અલ જઝીરા અનુસાર શુક્રવારના ભૂકંપ બાદ સ્પેન, બ્રિટન અને કતારની ટીમો પણ મોરોક્કોમાં રેસ્ક્યુ ઓપરેશનમાં […]

નિર્માણધીન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની કામગીરીનું નીતિન ગડકરીએ નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર કુલ ₹4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને ધોલેરાને જોડવા અને ધોલેરાના કેટલાક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનને અમદાવાદ સાથે જોડવા માટે એક મહત્વપૂર્ણ […]

જોશીમઠમાં જોખમી ઈમારતોને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઈ

લખનૌઃ ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂખલન તથા મકાનોમાં તિરાડ પડવાની ઘટનાથી તંત્ર હરકતમાં આવ્યું છે. લગભગ 600 જેટલા મકાનોમાં તિરોડો પડી છે જેથી અહીં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયાં છે. આ મકાનોમાં વસવાટ કરતા અનેક પરિવારોએ સ્થળાંતર કર્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા ભયજનક ઈમારતોને તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી બે […]

શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાત નિરીક્ષણ કર્યુ હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપૂર ખાતે અંદાજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code