1. Home
  2. Tag "opposition"

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

લોકસભામાં G Ram G બિલ પસાર થયા બાદ હોબાળો, વિપક્ષે બિલની નકલો ફાડી નાખી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Strong opposition from opposition MPs in Lok Sabha મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને બદલવાનો પ્રયાસ કરતું જી રામજી બિલ આજે સવારે લોકસભામાં વિપક્ષી સાંસદોના જોરદાર વિરોધ વચ્ચે પસાર થયું. વિપક્ષ બિલને સ્થાયી સમિતિમાં મોકલવા માંગતો હતો અને તેમણે વેલમાં વિરોધ કર્યો. વધુમાં, વિપક્ષી સભ્યોએ બિલની નકલો […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]

ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]

સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે; SIR મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતી કાલ સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તે 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સરકાર 10 મહત્વપૂર્ણ બિલ રજૂ કરી રહી છે, જેમાં પરમાણુ ઉર્જા ક્ષેત્ર, ઉચ્ચ શિક્ષણ માળખાગત સુધારા અને કોર્પોરેટ/શેર બજાર નિયમન સંબંધિત બિલોનો સમાવેશ થાય છે, ત્યારે વિપક્ષ SIR મુદ્દા પર સરકારને ઘેરવાની […]

ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસની મહારેલી, આદિવાસીઓ ઉમટી પડ્યાં

ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી મોટીસંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા, પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે, ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થગિત કરવાની ગઈકાલે જાહેરાત કરી હતી. વલસાડઃ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યાની જાહેરાત બાદ પણ આદિવાસી સમાજમાં વિરોધ યથાવત રહ્યો છે. […]

કોહલીની સલાહથી ક્રિકેટના મેદાનમાં દબાણનો સામનો કરવામાં મદદ મળીઃ બટલર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં 18 વર્ષ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટાઇટલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી વિશે એક મોટો ખુલાસો થયો છે. IPL માં રમી રહેલા વિકેટકીપર બેટ્સમેને વિરાટ કોહલી વિશે એક આશ્ચર્યજનક વાત કહી છે. તેણે 2023 માં IPL મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ બેટ્સમેન સાથે વાત કરી […]

તુર્કીના વિરોધમાં આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે પીએમને લખ્યો પત્ર

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ સામે તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો. તેણે પાકિસ્તાનને ડ્રોન અને હથિયારો પૂરા પાડ્યા, ત્યારબાદ ભારતમાં તુર્કી વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. ભારતના ઘણા સંગઠનો અને સામાન્ય લોકોએ તુર્કી અને તેના માલ અને સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તુર્કીથી સફરજનની વધતી જતી આયાતે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના બગીચાના ખેડૂતોને […]

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code