1. Home
  2. Tag "opposition"

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મહિનામાં એકવાર બોલાવવાના નિર્ણય સામે વિરોધ

મ્યુનિની સામાન્ય સભા મહિનામાં બે વાર મળતી હતી મ્યુનિ. કમિશનરે પદાધિકારીઓ સાથે કરી ચર્ચા વર્ષો જુની પ્રણાલિકામાં ફેરફાર કરવાનો નિર્ણય વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી મહિનામાં બેવાર સામાન્ય સભા મળે છે, જેમાં સત્તાધિરી અને વિપક્ષના સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજુઆત કરતા હોય છે. તેમજ શહેરના વિકાસના કામોની પણ ચર્ચા થતી હોય છે. ત્યારે હવે સામાન્ય સભા […]

સંસદમાં વિપક્ષના સુત્રોચ્ચાર અને હંગામા મામલે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના સભ્યોને કહ્યું કે તેમની પાર્ટીએ લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું છે અને હવે તેઓ “આયોજિત રીતે” હોબાળો કરીને સભ્યોના અધિકારો છીનવી લેવા માંગે છે. એક સમાચાર પર કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી પક્ષોના સભ્યો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ […]

લોકસભામાં વિપક્ષના હંગામા મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને કહ્યું કે, જો જનતાએ તેમને સૂત્રોચ્ચાર કરવા મોકલ્યા છે, તો આ જ કામ કરો નહીં તો કાર્યવાહી ચાલુ રહેવા દેવી જોઈએ. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર […]

નાણા મંત્રી નર્મલાએ બજેટ સ્પીચ આપતા જ વિપક્ષએ કુંભ મેળામાં ગેરરીતિનો પ્રશ્ન ઉઠાવ્યો

નાણામંત્રીએ 77 મિનિટ સ્પીચ દરમિયાન 5 વખત પાણી પીધું અધ્યક્ષએ અખિલેશને ઠપકો આપતા વિપક્ષનું વોકઆઉટ નિર્મલાએ સંસદ ભવન આવતા પહેલા રાષ્ટ્રપતિના આશીર્વાદ લીધા નવી હિલ્હીઃ  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે લોકસભામાં  8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. નાણા મંત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. સંસદ ભવન આવતા પહેલા જ નિર્મલા […]

જંત્રીના દરમાં સુચિત વધારા સામે સુરેન્દ્રનગરના રેવન્યુ બાર એસોએ કર્યો વિરોધ

જિલ્લા કલેકટરને જંત્રી દર વધારા સામે આવેદનપત્ર અપાયું જંત્રી દરમાં વધારાથી જમીન-મકાનના સોદાને અસર થશે નવી જંત્રીના દરમાં સિનિયર સિટિજનનોને લાભ આપવો જોઈએ સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં જંત્રીના સૂચિત દર જાહેર કરાયા બાદ લોકો પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે. રાજ્યમાં ક્રેડોઈ સહિત અનેક સંસ્થાઓ તેમજ બિલ્ડર લોબીએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને નવી જંત્રીથી મકાનોના […]

ભારતના વિરોધ વચ્ચે પાકિસ્તાનને ચીન-રશિયાના સમર્થન છતા બ્રિક્સમાં ન મળ્યું સ્થાન

નવી દિલ્હીઃ બ્રિક્સમાં સભ્યપદ મેળવવાની આશા રાખનાર પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના વિરોધના કારણે પાકિસ્તાનનું બ્રિક્સના સભ્યપદ સ્વપ્ન તુટ્યું છે, એટલું જ નહીં તેને ભાગીદાર દેશોની યાદીમાં પણ સ્થાન મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. દરમિયાન, તુર્કીએ બ્રિક્સ ભાગીદાર દેશોની યાદીમાં પોતાનો સમાવેશ કરીને નોંધપાત્ર લાભ મેળવ્યો છે. રશિયાએ તાજેતરમાં 13 નવા ભાગીદાર દેશોની […]

કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે. ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, […]

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના પ્રાવધાનવાળુ સંવિધાન (129મો સુધારો) ખરડો, 2024′ અને સંબંધિત ‘કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ, 2024’ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે પ્રદાન કરે છે. આ બિલ સંસદના નીચલા ગૃહમાં મૂકવામાં આવ્યું હતું. […]

અફઝલ ગુરુના મામલે ગિરીરાજ સિંહે સંસદમાં વિપક્ષને આડેહાથ લીધુ

સંસદ પર હુમલાની 23મી વરસી પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભગવાન ના કરે કોઈને આ દિવસ જોવો પડે જ્યારે લોકશાહીના મંદિર પર હુમલો થાય અને હુમલાખોરનું સન્માન થાય. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ 2001માં આ દિવસે સંસદ પરિસર પર હુમલો કર્યો હતો, જેમાં સુરક્ષા દળોએ તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code