1. Home
  2. Tag "Opposition Uproar"

વિપક્ષના હંગામાને પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ અને મણિપુરમાં હિંસા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની માગણીને ફગાવી દેવાયા બાદ સોમવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. એક વખત મુલતવી રાખ્યા પછી આખા દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં પણ […]

સંસદમાં સંભલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષનો હંગામો, કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની તેમની માંગને ફગાવી દેવાયા બાદ શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં વિવિધ મુદ્દા ઉપર વિપક્ષ દ્વારા હંગામો મચાવ્યો હતો. જેથી લોકસભાની કાર્યવાહી સ્થગિત […]

લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો હંગામો, સંભાલ સહિતના મુદ્દા ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. કેટલાક […]

રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો

હંગામાને પગલે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હવે બુધવારે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવશે નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળા સત્રનો આજે પ્રારંભ થયો હતો. રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડમાં દિવંગત સાંસદોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ વિપક્ષે હંગામો મચાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજયસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલત્વી રાખ્યો […]

લોકસભા-રાજ્યસભામાં સતત પાંચમા દિવસે મણિપુર મામલે વિપક્ષનો હંગામો, રાજ્યસભામાં શોર્ટ ડ્યુરેશન ચર્ચાનો પ્રસ્તાવ મંજુર

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ મણિપુર હિંસા મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. મણિપુર મામલે કોંગ્રેસ અને બીઆરએસએ અલગ-અલગ રીતે સરકારની સામે અશ્વાસના પ્રસ્તાવ લોકસભાના સ્પીકર ઓમ બિરવલાએ સ્વીકારી લોધી છે. આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ લોકસભામાં વિપક્ષે મણિપુર ચર્ચા મામલે સદનમાં પીએમ મોદીની ઉપસ્થિતિની માંગણી […]

મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code