1. Home
  2. Tag "opposition"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આજે આઝાદી પછી પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના […]

ટીડીપી જો સ્પીકર પદ માટે ઉમેદવાર ઉભો રાખશે તો ઇન્ડિયા એલાયન્સ તેને સપોર્ટ કરશેઃ સંજય રાઉત

કોણ બનશે સ્પીકર ? આ પ્રશ્ન મોટો બની રહ્યો છે. ભાજપ કોઈપણ ભોગે સ્પીકરની ખુરશી પોતાની પાસે રાખવા માંગે છે અને આ માટે પાર્ટીએ એનડીએ સહયોગીઓ સાથે વાત કરવાની જવાબદારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી છે. 24 જૂનથી શરૂ થઈ રહેલા સંસદ સત્ર માટે રાજનાથ સિંહના ઘરે એક બેઠક પણ યોજાઈ હતી. સંસદ સત્ર કેવી […]

PM મોદીની ધ્યાનયાત્રાને લઇને વિપક્ષે ઉઠાવ્યા સવાલ, સુત્રોનું માનીએ તો આ કારણોસર ટકી નહી શકે વિપક્ષની દલીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ લોકસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. વિરોધ પક્ષો આના વિરોધમાં જુદી જુદી દલીલો આપી રહ્યા છે. દરમિયાન સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની ધ્યાનયાત્રા પર કોઈ પ્રતિબંધ લાદી […]

સુરતમાં વીજળીના સ્માર્ટ મીટર સામે 5000 લોકોએ કરી વાંધા અરજી, કોંગ્રેસે આપ્યો લડતને ટેકો

સુરતઃ ગુજરાતભરમાં વીજળીના સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરને લીધે વીજળીના તોતિંગ બિલો આવી રહ્યા છે. બે મહિનામાં જેટલું વીજળીનું બિલ આવતું હતું. તે પ્રમાણે લોકોએ સ્માર્ટ મીટર રિચાર્જ કરાવ્યા બાદ અઠવાડિયામાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. એટલે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે વિરોધ ઊભો થયો છે. ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ […]

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

ઈડી-સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષના આરોપો પાયાવિહોણાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ જો કોઈની સામે કાર્યવાહી થાય છે ત્યારે કહેવામાં આવે છે કે, સરકાર કરાવી રહી છે. જ્યારે ઈડી અને સીબીઆઈ કોઈ કાર્યવાહી કરે છે, તે પોતાનું કામ કરે છે, કેન્દ્રીય એજન્સીઓની તમામ કામગીરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. તેમ કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ઈડી અને સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષ ઉપરના […]

ભાજપનું મિશન-370 થશે પુરું, વિપક્ષની ઉંઘ ઉડાડશે લેટેસ્ટ ઓપિનિયન પોલ

નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ […]

Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના આખરી બજેટ સત્રમાં ઘોષણા કરી હતી કે આ વખતે ભાજપ એકલાહાથે 370થી વધારે બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકો મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એલાન કર્યું અને ભાજપ આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં લાગી ગયું છે. એક તરફ જ્યાં ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના વિસ્તરણનો […]

જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા દઈશઃ હિમંતા બિસ્વ સરમાનો હુંકાર

નવી દિલ્હીઃ અસમમાં સીએમ હિમંતા બિસ્વા સરમાની સરકારે મુસ્લિમ વિવાહ કાનૂનને બેઅસર કરતા કોંગ્રેસ અને એઆઈયુડીએફએ સહિતની વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવીને ભાજપા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન આજે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિધાનસભામાં તમામ વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code