1. Home
  2. Tag "ORDER"

અમેરિકાઃ જન્મ અધિકાર નીતિમાં ફેરફારના આદેશ સામે 22 રાજ્યોએ દાવો દાખલ કર્યો

અમેરિકાના 22 રાજ્યોના એટર્ની જનરલોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બર્થરાઇટ નીતિમાં ફેરફાર કરવાના પગલા સામે દાવો દાખલ કર્યો. આ નીતિ માતાપિતાના ઇમિગ્રેશન દરજ્જાને ધ્યાનમાં લીધા વિના USમાં જન્મેલા બાળકોને નાગરિકત્વની ગેરંટી આપે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બર્થરાઇટ નીતિને મળેલી મંજૂરી કાનૂની અવરોધોમાં અટવાયેલી હોય તેવું લાગે છે. ટ્રમ્પે દેશની બર્થરાઇટ નીતિની ટીકા કરતા કહ્યું હતું […]

દિલ્હીમાં મહિલા સન્માન યોજના મામલે એલજી દ્વારા તપાસના કરાયા આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં મહિલા સન્માન યોજનાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એલજી સચિવાલયે મહિલા સન્માન યોજનાની તપાસના આદેશ આપ્યા છે. એલજી સચિવાલયે દિલ્હીના મુખ્ય સચિવને સૂચના આપી છે. ડિવિઝનલ કમિશનરને તપાસ કરવા જણાવાયું છે. સચિવાલયે પોલીસ કમિશનરને લાભ આપવાની આડમાં ડેટાની ગોપનીયતાનો ભંગ કરનારાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અગાઉ, મહિલા […]

ગુજરાતઃ છેતરપીંડી કેસમાં દેના બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર સહિત 3 આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે આરોપી શિશિર કુમાર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, દેના બેંક, સિલ્વાસા અને બાબુ જયેશ સિંહ ગણેશ સિંહ ઠાકુર અને  સુમનભાઈ ભાઈલાલભાઈ શેઠ નામના બે ખાનગી વ્યક્તિઓ મળી ત્રણ આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં 3.8 લાખ રૂપિયાના દંડની સાથે સખત કેદની સજા ફટકારી હતી. કેસની હકીકત અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2002-2003 […]

CM યોગીના આદેશ પર સંભલમાં પોસ્ટર બહાર પડતાં જ વધુ 11 બદમાશોની ઓળખ બહાર આવી, કાર્યવાહી ચાલુ

સીએમ યોગીએ સંભલ હંગામાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 21 બદમાશોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારે તેમની ઓળખ જાહેર કરી અને તેમના ફોટા અને નામ જાહેર કર્યા. BNS, આર્મ્સ એક્ટ, CL એક્ટ, આર્મ્સ એક્ટ, CLA, પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ વગેરે હેઠળ દરેકની સામે ગંભીર કલમો લગાવવામાં […]

મણિપુરઃ બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરાયો

નવી દિલ્હીઃ મણિપુર સરકારે પણ રાજ્યમાં ઘાટીના પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અગાઉ રવિવારે સરકારે આ જિલ્લાઓમાં સોમવારથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનો આદેશ બદલી નાખ્યો. શિક્ષણ નિયામક એલ. નંદકુમાર સિંહ અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ડેરીયલ જુલી અનલે સોમવાર અને મંગળવારે […]

બંગાળમાં CM મમતાએ 140 ગેરકાયદે હોટલ તોડવાની કાર્યવાહી અટકાવી!

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંદારમણિના બીચ પર બનેલી 140 ગેરકાયદે હોટલોને તોડી પાડવાનું કામ અટકાવી દીધું હતું. પૂર્વ મેદિનીપુર જિલ્લાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યાંય પણ બુલડોઝરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સચિવાલયને ડિમોલિશનની કાર્યવાહી વિશે અગાઉથી જાણ કરવામાં આવી […]

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના નવા પરમાણુ સિદ્ધાંતના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ક્રેમલિન વેબસાઈટ પર પ્રકાશિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ રાષ્ટ્ર અથવા સૈન્ય જોડાણ અથવા બ્લોક દ્વારા રશિયા અથવા તેના સહયોગી દેશો પર કોઈપણ હુમલો સમગ્ર બ્લોક પર હુમલો માનવામાં આવશે. તે એમ પણ કહે છે કે પરમાણુ રાષ્ટ્રની ભાગીદારી અથવા સહાયતા […]

યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી

લખનૌઃ યુપી મદરેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યુપી મદરેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના […]

પ્રયાગરાજ મહાકુંભમાં મદીરાપાન અને માંસાહાર કરનાર પોલીસ કર્મચારીઓને ફરજ નહીં સોપાય

લખનૌઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આ વખતે દારૂ પીનારા અને માંસાહારી ખોરાક લેતા પોલીસકર્મીઓને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ પર મૂકવામાં આવશે નહીં. ડીજીપી હેડક્વાર્ટરએ તમામ કમિશ્નરેટ અને રેન્જને પ્રયાગરાજ મોકલવામાં આવતા પોલીસ દળને લઈને આના પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. એવું પણ […]

પૈસાની અછતના કારણે ભણતર પર કોઈ પ્રભાવ ના પડવો જોઈએ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

નવી દિલ્હીઃ આઈઆઈટી ધનબાદમાં આર્થિક કારણોસર એક વિદ્યાર્થી ફી ન ભરી શકતા તેનું એડમિશન રદ થયું હતું. જેથી સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાતીને ચિંતા  વ્યક્ત કરી હતી. તેમજ નિર્દેશ કર્યો હતો કે, પૈસાની અછતના કારણોસર કોઈ પણ વિદ્યાર્થીના અભ્યાસ ઉપર અસર ના થવી જોઈએ. કેસની હકીકત અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code