1. Home
  2. Tag "ORDER"

ઓછો વરસાદ પડવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર: 10 મંત્રાલયોને સતત નજર રાખવા આદેશ

નવી દિલ્હી, 2 જુલાઈ 2026: દેશમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડવાની આશંકાને પગલે કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરી હતી. તેમણે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગોને પરસ્પર તાલમેલ સાથે કામ કરવા અને સમય રહેતા મજબૂત તૈયારીઓ પૂર્ણ કરી લેવા કડક સૂચના […]

બંગાળમાં સત્તા હસ્તાંતરણ પૂર્વે સચિવાલયમાં લોખંડી બંદોબસ્ત, સરકારી દસ્તાવેજોની સુરક્ષાનો આદેશ

કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ બની છે. આ દરમિયાન, વહીવટી તંત્રમાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુથી મુખ્ય સચિવ (ચીફ સેક્રેટરી) દ્વારા એક અત્યંત મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. મુખ્ય સચિવના આદેશ મુજબ, રાજ્ય સચિવાલય ‘નવાન્ન’ ભવન સહિત […]

ફ્લાઇટમાં 60 ટકા મફત સીટ પસંદગી ફરજિયાત કરવાના આદેશને સરકારે મોકૂફ રાખ્યો

નવી દિલ્હી, 4 એપ્રિલ 2026: કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં 60% સીટો મફત રાખવાનો આદેશ એરલાઇન્સની રજૂઆતો બાદ હાલ મોકૂફ રાખ્યો છે. ઓપરેશનલ અને ભાડાના માળખા પર પડતી અસરોની સમીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી જૂનો નિયમ (20% ફ્રી સીટ) જ અમલમાં રહેશે. કેન્દ્ર સરકારે ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના શુલ્ક વિના આપવાના તેના […]

કમોસમી વરસાદથી ખેતીને ફટકો, કૃષિમંત્રીએ નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

અમદાવાદ, 21 માર્ચ 2026: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા તોફાની પવનને કારણે તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપી ખેડૂતોને હૈયાધારણ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે અને સર્વેની કામગીરી પૂર્ણ […]

અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ

બ્રુસેલ્સ, 28 ફેબ્રુઆરી 2026: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવને પગલે સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો છવાયા છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના અનેક યુરોપિયન દેશોએ પોતપોતાના નાગરિકો માટે ‘ટ્રાવેલ એડવાઈઝરી’ જારી કરી છે. આ દેશોએ પોતાના નાગરિકોને ઈરાન, ઈઝરાયેલ અને લેબનાન જેવા વિસ્તારો તાત્કાલિક છોડી દેવા અથવા […]

લોનની બાકી રકમ મામલે લોન લેનાર જેટલી જ જવાબદારી ગેરન્ટરની રહેશે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે સામાન્ય રીતે લોન લેવાનું પસંદ કરે છે. લોન લેવા માટે સાક્ષી એટલે કે ગેરન્ટરની ખાસ જરૂર રહે છે. સાક્ષીએ હોય છે જે લોન ચુકવવાની ગેરેન્ટી આપે છે. સામાન્ય રીતે સાક્ષી મિત્રો અથવા પરિચીત લોકો જ બને છે. એટલું જ નહીં સાક્ષી પણ એક ફોર્માલિટી […]

બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને […]

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

મુંદ્રાઃ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી. વર્ષ […]

‘વિકલાંગ મહિલાને તાત્કાલિક નોકરી આપો,’ સુપ્રીમ કોર્ટે કોલ ઇન્ડિયાને આદેશ આપ્યો

નવી દિલ્હી 14 જાન્યુઆરી 2026: સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની અસાધારણ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને કોલ ઇન્ડિયાને બહુવિધ વિકલાંગતાથી પીડિત મહિલાને તાત્કાલિક નોકરી આપવાનો આદેશ આપ્યો. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બનેલી બેન્ચે કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેનને નિર્દેશો જારી કર્યા કે તેમણે આસામના તિનસુકિયામાં માર્ગેરિટા ઓફિસમાં બહુવિધ વિકલાંગતાથી પીડાતી મહિલા માટે […]

ઈન્ડિગોનું સંકટ યથાવત: ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, સરકારનો 10 ટકા ફ્લાઈટ કાપનો આદેશ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code