1. Home
  2. Tag "ORDER"

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરીથી UG મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. NTA એ પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યું છે. પરીક્ષાનું પરિણામ શહેર અને કેન્દ્ર પ્રમાણે અલગથી જાહેર કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પરીક્ષાના પરિણામો NTA exams.nta.ac.in/NEET ની સત્તાવાર વેબસાઇટ પર […]

ઉત્તરપ્રદેશમાં હલાલ સર્ટીફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનાર સામે કરાશે કાર્યવાહી, યોગી સરકારના આદેશ

નવી દિલ્હીઃ CM યોગી આદિત્યનાથની સરકાર ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેશનવાળા ઉત્પાદનોને લઈને કડક બની છે, CM યોગીએ હલાલ સર્ટિફિકેશન સાથેના ઉત્પાદનોને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આવા ઉત્પાદનો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર યુપીમાં કંવર યાત્રાના રૂટ પરના તમામ દુકાનદારોને તેમની ઓળખ લખવા માટે સૂચના […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં હાઈકોર્ટના આદેશ સામે કરેલી અરજી કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં પરત ખેંચી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન, કેજરીવાલે તેમની મુક્તિ પર દિલ્હી હાઈકોર્ટના વચગાળાના સ્ટે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશમાં ઘણી ખામીઓ દર્શાવી છે. હું આને પડકારતી નવી પિટિશન દાખલ કરવા માંગુ […]

બિહારમાં EBC, SC અને ST માટે 65 ટકા આરક્ષણ રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ બિહારમાં અનામતને લઈને પટના હાઈકોર્ટે નીતિશ સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ગુરુવારે EBC, SC અને ST માટે 65 ટકા અનામત નાબૂદ કરી હતી. બિહાર સરકારે પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી છે. હવે આ નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો […]

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદના પર્વ પર રસ્તા ઉપર નમાઝ નહીં પઢી શકાય, CM યોગીએ અધિકારીઓને આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા તથા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તો માટેની સુવિધાઓ અંગે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તહેવારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે, 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરી ઈદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં […]

કેજરિવાલ આવતીકાલે જેલમાં કરશે સરેન્ડર, કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. રૂઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને શનિવારે (1 જૂન, 2024) સાત દિવસની વચગાળાની જામીનની મુદત વધારવાની તેમની અરજી પર કોઈ રાહત આપી ન હતી. કોર્ટ વચગાળાના જામીન અંગેની આગામી સુનાવણી 5મી જૂને હાથ ધરશે. EDએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે, […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]

રાજકોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર એક્શનમાં, મોરબીમાં ચાર ગેમ ઝોન બંધ કરાવાયા, જૂનાગઢમાં ફન વર્લ્ડની રાઇડ્સ બંધ કરાવાઇ

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ઠેર-ઠેર ગેમ ઝોનમા ફાયર સેફ્ટીની ચકાસણી અને એક્શનની કાર્યવાહી થઇ રહી છે.. બીજી તરફ મોરબી અને જુનાગઢમાં આવા ગેમઝોન તાત્કાલીક બંધ કરી દેવાયા છે..જુનાગઢ, સુરત અને ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ પણ બંધ કરાઇ છે. અહીં સવાલ એ ઉઠે કે દુર્ઘટના ગેમ ઝોનની […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code