અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં AMCના ઉચ્ચ અધિકારીઓ દરરોજ સવારે બે કલાક રાઉન્ડ લેશે
અમદાવાદઃ શહેરમાં બિસ્માર માર્ગ અને પાણી-ગટરની સમસ્યાઓને લઈને મનપાના કમિશનર એમ. થેન્નારેશે ઈજનેર ખાતાના અધિકારીઓને દરરોજ સવારે બે કલાક પોતાના વોર્ડ/ઝોનમાં રાઉન્ડ લેવા માટે નિર્દેશ કર્યો છે. મનપાના ઇજનેર ખાતાના તમામ અધિકારીઓને સવારે 7થી 9 વાગ્યા સુધી રાઉન્ડ લેવા માટે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. તેમજ કોઈ પણ પ્રકારની ફરિયાદની મનપામાં ફરિયાદ લઈને કામગીરી કરવા […]


