ઉત્તરપ્રદેશઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં કુખ્યાત અતિક અહેમદને કોર્ટે આજીવન કેસની સજા ફરમાવી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ સહિત 3 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. તેમજ તેમને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે તેમને દંડ પણ ફટકાર્યો હતો. જો આરોપીઓ દંડ નહીં ભરે તો વધારે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે સજાનો આદેશ કરતા અતિક અહેમદની આંખોમાં આસુ આવી […]


