1. Home
  2. Tag "ORDER"

બાંગ્લાદેશની કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ વાલી તરીકે માતાનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં સંતાનો પાછળ વાલી તરીકે પિતાનું નામ લખવામાં આવે છે. લોકશાહીને વરેલા ભારતમાં અનેક સંતાનોની પાછળ માતાનું નામ લખાય છે. દરમિયાન ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓ વાલી તરીકે પિતાના બદલે માતાનું નામ લખી શકે તેવો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, હાઇકોર્ટે આદેશ […]

બનાસકાંઠા :રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી ટ્યુશન-ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

  અમદાવાદઃ ગુજરાતમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ વાલીઓ પણ સંતાનો પાસેથી ઉંચા પરિણામની આશા રાખે છે. તેમજ સારા અભ્યાસ માટે સ્કૂલની સાથે ખાનગી ટ્યુશન-ક્લાસીસમાં બાળકોને ભણાવતા હોય છે.બીજી તરફ ટ્યુશન સંચાલકો વહેલી સવારે અથવા મોડી રાત સુધી બાળકોને અભ્યાસ કરવતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વહેલી સવારે અને મોડી રાતના ટ્યુશન-ક્લાસીસથી ઘરે […]

ગુજરાતમાં તમામ એસટી બસની નિયમિત સફાઈ કરવા તમામ ડેપોને નિગમે કર્યો આદેશ,

અમદાવાદઃ રાજ્યમાં એસટી બસમાં રોજબરોજ અનેક લોકો પ્રવાસ કરતા હોય છે. એસટી બસોમાં સ્વચ્છતા હોવી જરૂરી છે. પરંતુ કેટલાક ડેપોની એસટી બસોને નિયમિત સફાઈ કરવામાં આવતા નથી. એસટી બસમાં જ એટલી બધી ગંદકી હોય છે. આથી એસટી નિગમે તમામ ડેપોને આદેશ કર્યો છે. કે, લાંબા અને ટુંકા રૂટ્સની એસટી બસોને રોજ નિયમિતરીતે સફાઈ કરવી.તેમજ કોઇ […]

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો. સુત્રોના […]

અમે પીઓકેને આઝાદ કરાવવા તૈયાર, સરકારના આદેશની જોઈ રહ્યાં છે રાહઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ માટે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક નિવેદનમાં PoKને પરત લેવાની વાત કરી હતી. રક્ષા મંત્રીના નિવેદન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ […]

ભારતીય રેલવેઃ ટ્રાફિક વર્ક ઓર્ડરથી જામનગર-વડોદરા અને અમદાવાદ-વિરમગામ મેમુ ટ્રેન રદ કરાઈ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ વિભાગ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો(ડીએફસીસીઆઈએલ)ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને તા. 22મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને […]

તમિલનાડુમાં તમામ 50 સ્થળ પર રેલીની મંજૂરી નહીં મળતા RSSએ કાર્યક્રમ મોકુફ રાખ્યો

બેંગ્લોરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ તામિલનાડુમાં આવતીકાલે રવિવારના રોજ નિર્ધારિત તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા કાર્યક્રમ માટે શરતો લાદવામાં આવ્યા પછી, યુનિયને રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાનારી રૂટ માર્ચ અને અન્ય કાર્યક્રમોને મોકૂફ રાખ્યા છે. આ સાથે કોર્ટના આ નિર્ણયને પડકારવાનું પણ […]

દિલ્હીઃ AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચાયો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના મુખ્ય વહીવટી અધિકારી દેવ નાથ સાહને લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને પત્ર લખીને આ અંગે જાણ કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, AIIMS દિલ્હીમાં સાંસદો માટે તબીબી સંભાળની […]

નવી દિલ્હીઃ યમુના નદીના ઘાટ ઉપર છઠ્ઠની ઉજવણીની તડામાર તૈયારી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છઠ્ઠના તહેવારમાં યમુના નદી પ્રદૂષિત ન થાય તેની ખાતરી કરવા અધિકારીઓને આદેશ કર્યાં છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “યમુનાના ઘાટ પર છઠ્ઠનો તહેવાર પહેલાની જેમ ઉજવવામાં આવશે. તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે યમુના પ્રદૂષિત ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું […]

રખડતા ઢોરને મામલે પોલીસ અને મ્યુનિ. તંત્રને જરૂર પડે વધુ કડક પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી  રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે  નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત રાજ્યના પોલીસ વડા અને તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code