1. Home
  2. Tag "Overbridge"

પાલનપુરના લક્ષ્મીપુરામાં રેલવે ફાટક પર 67.55 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવાશે

રેલવે ફાટક પર બ્રિજ બનાવવા મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજુરી સાંસદ ગનીબેન ઠાકોરે ઓવરબ્રિજ બનાવવા રજુઆત કરી હતી જમીન સંપાદન માટે વળતર અપાશે પાલનપુરઃ ગુજરાતમાં તમામ રેલવે ક્રોસિંગ ફાટકમુક્ત કરવા સરકારે જાહેરાત કરી છે, ત્યારે પાલનપુરમાં લક્ષ્મીપુરામાં અંબિકાનગર પાસે રેલવે ફાટકને લીધે આ વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી, ત્યારે આ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની […]

અમદાવાદમાં ઉતરાયણ પર્વને લઈને 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે

અમદાવાદઃ ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું […]

દહેગામ-નરોડા હાઇવે પર ઓવરબ્રિજનો જર્જરીત હિસ્સો ધરાશાયી

કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા સદનસીબે દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અમદાવાદઃ ગાંધીનગર નજીક દહેગામ-નરોડા સ્ટેટ હાઇવે પર આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ પર આવેલ ઓવર બ્રીજનો એક હિસ્સો જર્જરિત થઈ ધરશાયી થતાં મુકેશ પુરી એમ.ડી. એસ.એસ.એન.એલ, કલેક્ટરગાંધીનગર મેહુલ કે. દવે,  પ્રાંત અધિકારી ગાંધીનગર પાર્થ કોટડીયા સહિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં […]

સુરતમાં વાહનચાલકોને પતંગની દોરીથી બચાવવા ઓવરબ્રિજ પર તાર લગાવાયા

• ઉત્તરાણ પહેલા જ મ્યુનિ. કોર્પોરેશનને વાહનચાલકોને બચાવવા આયોજન કર્યું • શહેરના 120 બ્રિજની સાઈડ દીવાલો પર તાર લગાવવાનો પ્રારંભ • દર વખતે પતંગની દોરીને લીધે વાહનચાલકો અકસ્માતોના ભોગ બનતા હતા સુરતઃ શહેરનો પતંગોત્સવ દેશભરમાં જાણીતો છે. સુરતી દોરી અને સુરતી પતંગ બન્ને વખણાય છે. અને એની માગ રહેતી હોય છે. તેમજ ઉત્તરાણના પર્વમાં બહારગામના […]

વડોદરામાં વાસણા રોડના ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકોનો વિરોધ

રોડ પરના દબાણો હટાવો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરો, ક્રોસ રોડ પર બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી, નાગરિકોનો સવાલ, પ્રજાના ટેક્સના નાણા શા માટે બરબાદ કરો છો? વડોદરાઃ શહેરમાં વાસણા જંક્શન પર રૂપિયા 52.59 કરોડના ખર્ચે 755 મીટર લાંબો બ્રિજ બનાવવાના કામનો પ્રારંભ કરાયો છે. નવનિર્મિત ઓવરબ્રિજને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]

ગાંધીધામમાં ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું એલ્ટિમેટમ અપાયા બાદ આખરે લોકાર્પણ કરાયુ

ગાંધીધામઃ  શહેરના હાર્દસમા ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું ઘણા બધા વિવાદો પછી આજે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં ઓવર બ્રિજને  સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો 1.4 કિલોમીટર લાંબો અને 32 કરોડના ખર્ચથી તૈયાર થયેલો આ બ્રિજ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ ખુલ્લો ન મુકતા હતા વિવાદો ઊભો થયો હતો. ગુજરાત સરકારના […]

સુરતમાં ઓવરબ્રિજ ટૂવ્હીલર માટે ઉત્તરાણના બે દિવસ પ્રતિબંધ, સેફગાર્ડ લગાવ્યા હશે તો છૂટ મળશે

સુરતઃ શહેરમાં તાજેતરમાં નાના વરાછા વિસ્તારમાં ઓવરબ્રિજ પર સ્કુટર પર જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ શહેર પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ પર તા.14મીને ઉત્તરાણ અને 15મીએ વાસી ઉત્તરાણના દિવસે દ્વીચક્રી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટુ વ્હીલર વાહનોમાં સેફગાર્ડ (લોખંડને બેન્ડ કરેલો […]

રાજકોટમાં મ્યુનિ. દ્વારા તમામ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ સુવિધા, હવે ખાણીપીણી બજાર ઊભુ કરાશે

રાજકોટઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરમાં ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યા પણ વકરી છે. રોડ પર થતાં વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિકથી સમસ્યા વધી છે. જેને હલ કરવા માટે શહેરના તમામ ઓવરબ્રિજ નીચે પે પાર્કિંગ અપાશે. તેમજ એવરબ્રિજ નીચે ખાણી-પીણી માટે પણ જગ્યા ફાળવાનો આરએમસીએ નિર્ણય લીધો છે. આરએમસી દ્વારા […]

શામળાજી- હિંમતનગર હાઈવે પર નવ નિર્મિત ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઊંડા ખાડાં પડ્યાં

હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને પહોળો બનાવીને સિક્સ લેનમાં રૂપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાઈવેના નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને ફરિયાદો ઊઠી છે. સામાન્ય વરસાદમાં હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઊંડા ખાડાઓ પડવાને લઈ […]

વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે

વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર રૂપિયા 52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. આવતીકાલ તા.2જી જુનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code