1. Home
  2. Tag "Overbridge"

અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  અનેક જગ્યાએ રોડ, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં […]

સુરતમાં ઓવરબ્રીજને પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23.31 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કેટલીકવાર મંનઘડત નિર્ણય લઈને વિવાદમાં આવતા હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક હાલત એટલી બધી સારી નથી. છતાં ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. બીજીબાજુ જે ફરજો બજાવવાની છે. એમાં હાથ ઊચા કરી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગાર્ડન પીપીપી ધોરણે પધરાવવાની હિલચાલ શરૂ કરી છે. એટલે ગાર્ડનમાં જવા માટે પણ શહેરીજનોએ […]

ભાવનગરના વિકાસમાં ભાજપની સ્થાનિક નેતાગીરી નિષ્ક્રિય, ઓવરબ્રીજનું કામ પણ પુરૂ કરાતું નથી

ભાવનગર : રાજ્યના નાના-મોટા તમામા શહેરોનો જે વિકાસ થયો છે,તેની તુલનામાં ભાવનગરનો વિકાસ થયો નથી. શહેર અને જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી કે જ્યાં વધુ લોકોને રોજગારી મળી રહે, ભાવનગર શહેરના વિકાસમાં નેતાગીરીને કોઈ રસ નથી. શહેરમાં મોટા ઉદ્યોગોને લાવી શકે તેવું રાજકીય નેતૃત્વ નથી. આ ઉપરાંત શહેરમાં હાલ જે વિકાસના કામો ચાલી રહ્યા છે. […]

વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા

વડોદરા : શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સાડા ત્રણ કિ.મીના ફ્લાઈઓવર બ્રીજનું કામ પાચ વર્ષના વહાણા વીતિ ગયા છતાં બ્રીજનું કામ હજુ પુરૂ થયું નથી. આ નવો ઓવર બ્રીજ બનાવવા માટે સરકાર તરફથી મ્યુનિ.કોર્પોરેશનને પોતાના હિસ્સાની પુરતી રકમ ફાળવવામાં નહીં આવતા હવે મ્યુનિ.કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂપિયા આપી શક્તા નથી, તેથી કહેવાય છે.કે, કોન્ટ્રાકટરે કામ બંધ કરી […]

અમદાવાદમાં નરોડા પાટિયા જંકશન પર 165 કરોડના ખર્ચે ફ્લાઈ ઓવરબ્રીજ બનાવાશે

અમદાવાદઃ  શહેરમાં પશ્વિમ વિસ્તારની જેમ હવે પૂર્વ વિસ્તારનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના નરોડા પાટિયા જંકશન પર ફ્લાય ઓવર બનાવવાનું કામ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થયું હતું. છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ બનાવવાની દરખાસ્ત દર બજેટમાં રજૂ થતી હતી. એ સમયે બ્રિજ બનાવવા 55 કરોડનો ખર્ચે થવાનો હતો પણ હવે આ તે […]

અમદાવાદનો જીવરાજ પાર્ક ફ્લાઈઓવર બ્રીજ 7મી ઓગસ્ટ સુધી બંધ રહેશે

અમદાવાદઃ  મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે  જીવરાજ પાર્ક ફ્લાઈઓવર બ્રીજ  ફરીથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી આ બ્રિજ તમામ વાહનવ્યવહાર માટે રાખવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ બંધ રાખવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ મેટ્રોની કામગીરી માટ બ્રિજ ત્રણ દિવસ બંધ […]

અમદાવાદથી ગાંધીનગર પહોંચવું આસાન બન્યું, ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોવદેવી ઑવરબ્રિજનું કર્યું લોકાર્પણ

હવે ગાંધીનગર પહોચવું વધુ આસાન બન્યું વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનું થયું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહે વૈષ્ણોવદેવી સહિત 3 બ્રિજનું કર્યું લોકાર્પણ અમદાવાદ: હવે અમદાવાદીઓને એસ.જી.હાઇવે પર વધુ ટ્રાફિક નહીં નડે. આખરે જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે વૈષ્ણોવદેવી સર્કલ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારમાં બનાવાયેલા 3 ઑવરબ્રિજનું લોકાર્પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code