જાણીતા ગીતકાર પ્રફુલ કરનું 83 વર્ષની વયે નિધન- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
મશહૂર ગીતકાર પ્રફુલ કરનું નિધન પીએમ મોદીએ જતાવ્યો શોક 83 વર્ષની ઉંમરે ગીતકારે લીધા અતંમિ શ્વાસ મુંબઈઃ દેશના જાણીતા ગીતકાર, સંગીત નિર્દેશક અને ગાયક પ્રફુલ કરનું વિતેલા દિવસને 17 એપ્રિલ, રવિવારની રાતે અવસાન થયું હતું. જાણીતા ગીતકારનું 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં […]