1. Home
  2. Tag "pakistan"

ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત

ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા તથા સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પાકિસ્તાન સળગી ઉઠ્યું છે. પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 35 નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેખાવકારો અને સુરક્ષા […]

કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ

જીનિવા, 26 ફેબ્રુઆરી, 2026 – Kashmir’s budget કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુ છે તેમ જણાવી UNમાં ભારતીય રાજદ્વારીએ આજે પાકિસ્તાની અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપ્યો હતો. UN હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની 55 મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ-કાશ્મીર વિશે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જડબાતોડ વળતો પ્રહાર કર્યો […]

પાકિસ્તાને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના ‘હેક્સાગોન ઓફ એલાયન્સ’ પ્રસ્તાવનો વિરોધ કર્યો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભારત સહિત અનેક દેશો સાથે છ દેશોના ગઠબંધન “હેક્સાગોન ઓફ એલાયન્સ” બનાવવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. પાકિસ્તાને તેને “મુસ્લિમ ઉમ્માહ વિરુદ્ધનો બ્લોક” ગણાવ્યો છે. પાકિસ્તાનની સેનેટે સર્વાનુમતે આ મુદ્દા પર એક ઠરાવ પસાર કર્યો, જેમાં નેતન્યાહૂની યોજનાની નિંદા કરવામાં આવી. “ઉમ્માહ” એક અરબી […]

પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર ભીષણ હવાઈ હુમલોમાં 80થી વધુના મોત, ભારતે કરી આકરી નિંદા

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળો પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે, જેમાં 80થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અફઘાનિસ્તાનના નંગરહાર, પક્તિકા અને ખોસ્ત પ્રાંતના સાત સ્થળો પર કરવામાં આવી હતી. આ […]

ઇમરાન ખાનની તબિયત લથડતા 14 દિગ્ગજ ક્રિકેટરોએ પાક. સરકારને લખ્યો પત્ર

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં બગડતી જતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. 73 વર્ષીય ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય તબીબી સુવિધા પૂરી પાડવા માટે વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને એક સંયુક્ત પત્ર લખીને ભાવુક અપીલ કરી છે. […]

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની દૃષ્ટિમાં સુધારો

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની દૃષ્ટિમાં સુધારો થયો હોવાના અહેવાલ છે. બે ડોક્ટરોની ટીમે તેમની આંખની સ્થિતિમાં સુધારો અને દ્રષ્ટિમાં સુધારો નોંધાવ્યો છે. ઇમરાન ખાને ફરિયાદ કરી હતી કે તેમની જમણી આંખમાં માત્ર 15 ટકા દ્રષ્ટિ છે, જેના પગલે સુપ્રીમ કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. ઈમરાન ખાન 5 ઓગસ્ટ, […]

IND vs PAK: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનના T20 રેકોર્ડ્સ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે, જેને આખી દુનિયા જોશે. આ મેદાન પર બંને ટીમો પહેલા ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ છે, જ્યારે અન્ય ટીમોમાં, ભારતે અહીં 15 મેચ રમી છે અને પાકિસ્તાને 7 મેચ રમી છે. T20 વર્લ્ડ કપ 2026 માં યોજાનારી […]

ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ ટી 20 વિશ્વકપ રમાઈ રહ્યો છે દરમિયાન આવતીકાલે રવિવારે શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારત પાસે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવતી અને અનુભવી અક્ષર પટેલ ઉપસ્થિત છે. જ્યારે પાકિસ્તાન પાસે પણ અબરાર […]

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code