પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીને અજાણ્યા લોકોએ ઠાર માર્યો
રાવલપિંડી, 27 એપ્રિલ, 2026 – પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શેખ યુસુફ અફરીદીની અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં શેખ યુસુફ અફરીદીને ગોળી મારી દેવામાં આવી હતી. શેખ યુસુફ અફરીદી લશ્કર-એ-તૈયબામાં પ્રાંતીય સ્તરે સૌથી પ્રભાવશાળી કમાન્ડરોમાંનો એક માનવામાં આવતો હતો. આ અત્યંત ચોંકાવનારી વાત છે કે શેખ યુસુફ અફરીદી, ખૈબર પખ્તુનખ્વા (KPK) માં સંગઠનનો […]


