1. Home
  2. Tag "pakistan"

મધ્યપૂર્વ સંકટ: ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી, અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે મળવાનો ઇનકાર

તેહરાન, 4 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાનના મધ્યસ્થી બનવાના પ્રયાસોને સદંતર ફગાવી દીધા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના કોઈ પણ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે નહીં. આ સાથે જ ઈરાને અમેરિકાની શરતોને અસ્વીકાર્ય ગણાવીને સંકટના તાત્કાલિક ઉકેલની શક્યતાઓને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને […]

પાકિસ્તાનમાં પેટ્રોલ 458 રૂપિયા પર પહોંચ્યું, ડીઝલ 520 રૂપિયાને પાર

નવી દિલ્હી, 03 એપ્રિલ 2026: પાકિસ્તાને ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 50% થી વધુનો વધારો કર્યો છે, જે એક મહિના કરતાં ઓછા સમયમાં બીજો મોટો વધારો છે, જે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર વધારાને કારણે છે. ડીઝલના ભાવમાં 55% થી વધુનો વધારો કરીને 520.35 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે, જ્યારે […]

મધ્યસ્થી બનવા નીકળેલા પાક. પાસે અમીરાતે 2 બિલિયન ડોલરનું દેવું તાત્કાલિક પાછું માંગ્યું

દુબઈ, 3 એપ્રિલ 2026: આર્થિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન હવે વધુ એક મોટી મુસીબતમાં મુકાયું છે. એકતરફ પાકિસ્તાન મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ‘મધ્યસ્થી’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના ‘પરમ મિત્ર’ ગણાતા સંયુક્ત આરબ અમીરાત એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. UAE એ પાકિસ્તાનને આપેલું […]

બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર હુમલામાં એક બાળક સહિત 3 લોકોના મોત

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા મોર્ટાર હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. બલુચ નેશનલ મૂવમેન્ટ, PANK ની માનવાધિકાર શાખાએ અહેવાલ આપ્યો છે કે આ ઘટના 31 માર્ચની સાંજે અવારન જિલ્લામાં બની હતી. બલૂચ સશસ્ત્ર જૂથો દ્વારા નજીકના લશ્કરી છાવણી પર હુમલા બાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ વસ્તી […]

પાકિસ્તાન કોઈ અયોગ્ય હરકત કરી શકે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: કેરલમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહએ કેરલમાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતનો પડોશી દેશ કોઈ ખોટી હરકત કરી શકે છે. જો કે, રાજનાશસિંહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો એવુ કંઈ થયું તો ભારતની પ્રતિક્રિયા […]

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં ગોળીબાર, 6 લોકોના મોત

નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક જિર્ગા સભા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની હતી. ગોળીબારમાં 6 લોકોના મોત ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં, ઇસ્ત્રાના […]

પાકિસ્તાનની ફરી નાપાક હરકત: જમ્મુ સીમા પર ભારતીય ડ્રોન પર કર્યું ફાયરિંગ

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહેલા ‘રિમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ’ (આરપીએ/ડ્રોન) પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જોકે, ભારતીય ડ્રોન આ હુમલામાં સુરક્ષિત રીતે પરત ફર્યું છે અને કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. અહેવાલ મુજબ, ગત રાત્રે […]

આતંકી શબ્બીરની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, મંદિરો ઉપર કરવાનો હતો હુમલો

નવી દિલ્હી, 31 માર્ચ 2026: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ઝડપાયેલા પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહેમદ લોને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ધરપકડ પહેલા શબ્બીરે દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિર, લોટસ ટેમ્પલ અને છતરપુર મંદિરની રેકી કરી હતી. આ ત્રણેય ધાર્મિક સ્થળોના વીડિયો બનાવી તેણે પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સને મોકલ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, […]

પાકિસ્તાનને આપવામાં આવેલા વિશેષ વ્યાપાર દરજ્જાની સમીક્ષા કરવાની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં માંગ ઉઠી

નવી દિલ્હી, 30 માર્ચ 2026: જિનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 61માં સત્રમાં ભાગ લઈ રહેલા અનેક યુરોપિયન રાજનેતાઓ, અભિયાનકર્તાઓ અને રાજકીય પ્રતિનિધિઓએ યુરોપિયન યુનિયન તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલા વિશેષ વ્યાપાર દરજ્જા, સામાન્યકૃત પ્રાધાન્યતા યોજના પ્લસ (GSP+)ની કડક સમીક્ષા કરવાની માંગ કરી છે. એક રિપોર્ટ મુજબ, આ બેઠકમાં પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન, રાજકીય દમન, બળજબરીપૂર્વક ગુમ […]

ભારતમાં અસ્થિરતા ફેલાવવા માંગતા 15 આતંકી સંગઠનો હજુ પાકિસ્તાનમાં સુરક્ષિત, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પાકિસ્તાન આતંકવાદનું ‘એપીસેન્ટર’ હોવાના ભારતના દાવા પર વધુ એક વખત આંતરરાષ્ટ્રીય મહોર વાગી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત ‘કોંગ્રેસ રિસર્ચ સર્વિસ’ (CRS)એ જાહેર કરેલા તેના ‘ઇન ફોકસ’ રિપોર્ટમાં પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આજે પણ ભારત વિરોધી આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે, જ્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code