1. Home
  2. Tag "pakistan"

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને પાકિસ્તાનને “સંયમ રાખવા” અને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા હાકલ કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવ વચ્ચે અરાઘચી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાતચીત માટે એક દિવસની મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે (8 મે) ભારતની મુલાકાતે આવવાના છે. એક નિવેદનમાં, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું […]

એક તરફ ગૃહ મંત્રાલયે મોક ડ્રિલનો આદેશ આપ્યો, બીજી તરફ પાકિસ્તાનમાં ડરનો માહોલ

22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન સતત ભારત તરફથી હુમલાનો ડર રાખી રહ્યું છે. પાડોશી દેશમાં એટલો ડર છે કે તે વારંવાર એક જ વાત કહી રહ્યો છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. તાજેતરના વિકાસમાં, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત ગમે ત્યારે નિયંત્રણ રેખા પર […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે યોજેયેલી બેઠકમાં પાકિસ્તાનનો એજન્ડા નિષ્ફળ ગયો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાની પ્રચાર ફરી એકવાર નિષ્ફળ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે સોમવારે બપોરે 15 દેશોની સુરક્ષા પરિષદે ચર્ચા કરી. કાશ્મીર હુમલા બાદ વધતા તણાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠક કોઈ પરિણામ વિના, કોઈ નિવેદન કે પ્રકાશન વિના સમાપ્ત થઈ. આ બેઠક પાકિસ્તાનની […]

સરહદ ઉપર પાકિસ્તાન યુદ્ધવિરામનું સતત કરી રહ્યું છે ઉલ્લંધન, ફરી કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાના કારણે નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ યથાવત્ છે. અહીં સતત 12મા દિવસે પાકિસ્તાની સૈન્ય ચોકીઓ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 5-6 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારો […]

પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો… સિંધવ નમકનો ઓર્ડર રદ, આ વસ્તુઓ પર પણ પ્રતિબંધ

પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા બાદ, ભારત સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી સિંધવ મીઠું અને સૂકા ફળો સૌથી વધુ પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં, વેપારીઓએ સિંધવ મીઠાના ઓર્ડર રદ કર્યા છે. નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મંત્રી અશોક લાલવાણીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી સિંધવ […]

પાકિસ્તાન અન્ય દેશોના મારફતે રિપેકેજિંગ કરી ભારતમાં કરી રહ્યું છે ઘૂસણખોરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સતત કાર્યવાહી કરીને પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવા, સિંધુ જળ સંધિ રદ કરવા, સાર્ક વિઝા રદ કરવા અને વેપાર બંધ કરવા જેવા ભારતના કઠિન પગલાંએ પાકિસ્તાનને સંપૂર્ણપણે તોડી નાખ્યું છે આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે ભૂખમરાથી બચવા માટે ચાલાક યુક્તિઓનો આશરો […]

પાકિસ્તાને LoC પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતે આવ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સાથે જ કુપવાડા, બારામુલા અને પુંછમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું…જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો…ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવામાં આવેલા કડક પગલાઓને […]

પાકિસ્તાન પાસે દારૂગોળાની ભારે અછત, ચાર દિવસ પણ યુદ્ધમાં ટકી રહેવું મુશ્કેલ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દુનિયાને બતાવવા માટે, પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું છે અને તેની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ સત્ય આનાથી ઘણું દૂર છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, પાકિસ્તાન પાસે હવે સંપૂર્ણ યુદ્ધમાં ચાર દિવસ પણ ટકી શકે તેટલો દારૂગોળો નથી. અહેવાલોમાં ચોંકાવનારી હકીકત […]

‘જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે હુમલો કરીશું’, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી ધમકી આપી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં ફરી એકવાર ભારતને ખોટી ધમકી આપી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. તેમણે કહ્યું કે આક્રમણ ફક્ત ગોળીઓ દ્વારા જ થતું નથી, પાણી રોકવું પણ એક હુમલો છે. ખ્વાજા આસિફનું આ નિવેદન […]

ભારત પાકિસ્તાન પર આર્થિક પકડ મજબૂત કરશે: IMF પાસેથી દેવાની સમીક્ષાની માંગ, FTF ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયાસ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લઈ ચૂકેલું ભારત હવે આતંકવાદના સુરક્ષિત આશ્રયસ્થાન પર આર્થિક કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. આ વ્યૂહરચના હેઠળ, ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ને પાકિસ્તાનને આપવામાં આવેલી લોનની સમીક્ષા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, તેણે પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code