1. Home
  2. Tag "pakistan"

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ હોળીની કરે છે ધામધૂમથી ઉજવણી

હોળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ભારતમાં હોળીના તહેવારની ધાર્મિક માહોલ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલીક જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ હોળીના તહેવારની ઉજવણી કરે છે. આ વખતે, 14 માર્ચે ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હોળીના તહેવારને […]

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવી મેળવી જીત, વિરાટ સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે […]

પાકિસ્તાનની મલીર જેલમાં કેદ 22 ભારતીય માછીમારો મુક્ત

પાકિસ્તાનના કરાચીની મલીર જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. એક સ્થાનિક અખબારે મલીર જેલના સુપરિન્ટેન્ડેન્ટ અરશદ શાહને ટાંકીને જણાવ્યું હતું કે માછીમારોને શુક્રવારે તેમની સજા પૂર્ણ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. આજે તેને ભારતને સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈધી ફાઉન્ડેશનના અધ્યક્ષ ફૈઝલ ઈધીએ માછીમારોને લાહોર પહોંચવા માટે પરિવહનની […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાનમાં એક સ્ટેડિયમ બનાવવામાં મોટી ભૂલ થયાનું સામે આવ્યું

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાને તૈયાર કરેલા 3 સ્ટેડિયમ પૈકી એક સ્ટેડિયમમાં બે મોટા સાઈડ સ્ક્રીન લગાવ્યાં છે. આ મામલે આઈસીસીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ સ્ટેડિયમમાં જે તે સ્થળની ટિકીટના પૈસા ક્રિકેટ પ્રેમીઓને પરત આપવા માટે સૂચન કર્યું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાને […]

હિન્દી ફિલ્મ જગતના અનેક કલાકારો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને મુંબઈને બનાવી કર્મભૂમિ

ભારતના ભગલાને હજુ દેશની જનતા ભુલી નથી. ભાગલા વખતે એક તરફ ભારતીયોના ચહેરા પર આઝાદીનો આનંદ હતો, તો બીજી તરફ ભાગલાનું દુઃખ પણ હતું. લાખો લોકોને પોતાના મૂળ છોડવા પડ્યા અને તેની અસર ભારતીય સિનેમા પર પણ પડી. ગાયિકા નૂરજહાં અને સંગીતકાર ગુલામ હૈદર સહિત ઘણા કલાકારોએ પાકિસ્તાનમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, જ્યારે દિલીપ કુમાર […]

પાકિસ્તાનથી આવેલા શ્રદ્ધાળુઓએ 480 જેટલા પૂર્વજોની અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કર્યું

લખનૌઃ દેશ અને વિદેશમાં સોશિયલ મીડિયા વગેરે પર મહાકુંભની દિવ્યતા જોયા અને સાંભળ્યા પછી, પાકિસ્તાનના સનાતની લોકો અહીં આવવાથી પોતાને રોકી શક્યા નહીં અને સિંધ પ્રાંતના 68 હિન્દુ ભક્તોનું એક જૂથ અહીં પહોંચ્યું અને સંગમમાં ડૂબકી લગાવી હતી. પાકિસ્તાનના તમામ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું અને તેમના પૂર્વજોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રદ્ધાળુઓ […]

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી આવ્યા 68 શ્રદ્ધાળુઓ

લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં, દેશ-વિદેશથી લાખો ભક્તો સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી શ્રદ્ધાળુઓનું એક જૂથ પણ પ્રયાગરાજ પહોંચ્યું હતું. પાકિસ્તાનથી આવેલા 68 શ્રદ્ધાળુઓ સિંધના છે. ગોવિંદ રામ માખીજા નામના એક શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને પવિત્ર સ્નાન કરવાનો મોકો મળી રહ્યો છે. […]

પાકિસ્તાનની સરખામણી ભારતનું બજેટ આઠ ગણુ મોટુ હોય છે

આગામી દિવસોમાં મોદી સરકાર સંસદમાં પોતાનું બજેટ રજુ કરશે. પરંતુ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં ભારત જેવી સ્થિતિ નથી. પાકિસ્તાનમાં જૂન મહિનામાં રજુ થાય છે પરંતુ કંઈ તારીખે થાય છે તે નક્કી નથી. જ્યારે ભારતમાં 1લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવે છે. એટલું જ નહીં પાકિસ્તાન કરતા ભારતનું બજેટ આઠ ગણુ વધારે હોય છે. […]

હિન્દી ફિલ્મ જગતના 3 કલાકારને ઈમેલ ઉપર મળી ધમકી, પાકિસ્તાનથી આવ્યો હતો ઈમેલ

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને ગાયિકા સુગંધા મિશ્રાને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ધમકી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી છે. આ પછી સંબંધિત કલાકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે […]

પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ઈમરાન ખાનની પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ આર્મી ચીફને મળ્યા

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. તેમજ, પક્ષના પ્રતિનિધિઓએ તેમના રાજકીય મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા જેથી હાલના રાજકીય તણાવને ઉકેલી શકાય. ઈમરાન ખાને પુષ્ટિ કરી છે તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક 72 વર્ષીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code