1. Home
  2. Tag "pakistan"

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરની કિંમત અનેક ગણી વધારે

ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે? ભારતના આ બંને પડોશી દેશમાં ગેસના સિલિન્ડરની કિંમત ભારત કરતા ખુબ ઉંચી છે. પાકિસ્તાનમાં ઉપલબ્ધ સિલિન્ડરની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. આર્થિક રીતે નાદાર દેશ પાકિસ્તાનમાં, લોકોને રસોઈ ગેસ માટે લડવું […]

પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો, 5.8ની તીવ્રતા નોંધાઈ

લાહોરઃ મ્યાનમારમાં તાજેતરમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. જેમાં 3500થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જે બાદ મ્યાનમારમાં ભૂકંપના હળવા આંચકા પણ નોંધાયા હતા. દરમિયાન હવે ભારતના પડોશીદેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ઓફિસ કે ઘરની બહાર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં […]

મુંબઈ હુમલા કેસના આરોપી તહવ્વુર રાણા સાથે સંબંધ હોવાનો પાકિસ્તાને કર્યો ઈન્કાર

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. NIA કોર્ટે તેને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. રાણાને ગઈકાલે એક ખાસ વિમાન દ્વારા અમેરિકાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. રાણાને યુએસ માર્શલ્સ દ્વારા ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. દરમિયાન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પ્રત્યાર્પણની તસવીરો જાહેર કરી છે. જે તસવીરો સામે આવી છે તેમાં આતંકવાદી […]

પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરના સંબંધીની અજ્ઞાત શખ્સોએ ગોળી મારી હત્યા કરી

પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના સંબંધી કારી એજાઝ આબિદની હત્યા કરી હતી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના પિસખારા વિસ્તારમાં મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં કારી એજાઝનો નજીકનો સાથી કારી શાહિદ પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, […]

પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ આતંકી હાફિઝ સઈદના વિશ્વાસુ અબ્દુલ રહેમાનને ઠાર માર્યો

પાકિસ્તાનમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા એક પછી એક ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યાં છે. હવે કરાચીમાં હાફિઝ સઈદના વધુ એક નજીકના સાથીની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરી રહેલા અબ્દુલ રહેમાન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેમાં તેમનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ રહેમાન અહલ-એ-સુન્નત વાલ જમાતનો સ્થાનિક […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાખોરોએ છ લોકોની ગોળી મારીને હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, શંકાસ્પદ બળવાખોરોએ પંજાબ પ્રાંતના છ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગ્વાદર જિલ્લામાં પેસેન્જર બસમાંથી બળજબરીથી નીચે ઉતાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક હફીઝ બલોચે જણાવ્યું હતું કે હુમલો મોડી રાત્રે થયો હતો જ્યારે સશસ્ત્ર લોકોએ ઓરમારા ધોરીમાર્ગ પર કલમત વિસ્તાર નજીક કરાચી જતી બસને રોકી હતી. પાંચના […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા

ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનને ફટકાર લગાવતા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે PoK ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાને તેને ખાલી કરવું પડશે. સુરક્ષા પરિષદમાં બોલતા ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વતનેની હરીશે કહ્યું કે પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરનું નામ લઈને તેની સત્તા અને નૈતિકતા બંનેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર […]

પાકિસ્તાનમાં ઘુસણખોરી કરનાર 16 આતંકવાદીઓને ઠાર મરાયાંનો સેનાએ કર્યો દાવો

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન સાથેની સરહદ પર સતત સંઘર્ષનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર ચાલી રહ્યો છે. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક […]

કંગાળ પાકિસ્તાનમાં મંત્રીઓ થશે ધનવર્ષા, પગારમાં 188 ટકાનો વધારો

પાકિસ્તાન હાલમાં ઉચ્ચ મોંઘવારી અને દેવાના સંકટમાં ફસાયેલ છે. સામાન્ય લોકો બે ટાઈમનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનની કેબિનેટે મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને સલાહકારોના પગારમાં 188% સુધીના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ હવે તેમનો માસિક પગાર […]

ઝાકિર નાઈકને હોસ્ટ કરવા બદલ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી

ભારતે ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પ્રત્યે પાકિસ્તાનના નરમ વલણ અને આતિથ્ય પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વોન્ટેડ વ્યક્તિનું સમર્થન બધું જ કહે છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે વોન્ટેડ વ્યક્તિને હોસ્ટ કરવી, તેને આશ્રય આપવો, પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરે છે, ખાસ કરીને જ્યારે આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code