1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાન સળગ્યું: PoKમાં ફરજ બજાવવાનો પોલીસનો ઇનકાર, કાર્યવાહી કરાશે

ઇસ્લામાબાદ, 9 જૂન 2026: પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસા અને અરાજકતા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રવર્તી રહેલા ભયના માહોલને કારણે પાકિસ્તાન પોલીસના જવાનોએ ત્યાં ફરજ બજાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાન સરકારના સત્તાવાર દસ્તાવેજો પરથી આ બાબત સામે આવી છે કે બદલીના આદેશો છતાં પોલીસકર્મીઓ ત્યાં હાજર થઈ […]

અફઘાનિસ્તાન: પાકિસ્તાનથી પરત ફરતી વખતે ટ્રક પલટી જતાં 18 શરણાર્થીઓના મોત

નવી દિલ્હી, 30 મે 2026: 18 refugees die in Afghanistan truck overturn પડોશી દેશ પાકિસ્તાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થીઓને લઈ જતો એક ટ્રક શનિવારે પૂર્વી અફઘાનિસ્તાનમાં એક હાઇવે પર પલટી ગયો, જેમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા […]

ભારતના વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનને ઝાટકી નાખ્યા, જાણો શું કહ્યું?

ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખો અંગે મીડિયાના પ્રશ્નો પર સત્તાવાર પ્રવક્તાએ જવાબ આપ્યો નવી દિલ્હી, 27 મે 2026 – ભારતના વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનને ઝાટકી નાખ્યા છે. ભારતના આ બંને પાડોશી દેશોએ તેમના એક સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો જેને ભારતે મૂળથી ફગાવી દીધો છે. ચીન અને પાકિસ્તાન […]

પાકિસ્તાન આતંકવાદ બંધ કરે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે, યુએનમાં ભારતનો હુંકાર

નવી દિલ્હી, 27 મે 2026: India’s shout at the UN સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર ભારતે પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે, તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ સાથે જ ભારતે પોતાની રક્ષા કરવા માટે […]

પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો, 24 ના મોત અને 50 થી વધુ ઘાયલ

નવી દિલ્હી, 24 મે 2026: Suicide attack in Quetta પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો. ક્વેટાના ચમન ફાટક રેલ્વે સ્ટેશન નજીક લશ્કરી કર્મચારીઓને લઈ જતી ટ્રેનને નિશાન બનાવીને થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. બલુચિસ્તાન પ્રાંતના ક્વેટામાં ચમન ગેટ પાસે એક પેસેન્જર ટ્રેનને નિશાન […]

પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી મળી ધમકી

કોલકાતા, 22 મે, 2026: પીએમ મોદીને પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી ધમકી મળી છે. મીડિયા અહેવાલ અનુસાર આ મહિનાના પ્રારંભે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથની બનેલી ‘ઝાલમુડી’ (એક પ્રકારની ભેળ) ખવડાવનાર દુકાનદાર બિક્રમ સાઉને હવે આંતરરાષ્ટ્રીય નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. PM મોદીની મુલાકાત […]

પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં ધુરંધરે ઠાર માર્યો

નવી દિલ્હી, 21 મે, 2026 – પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં અજાણ્યા બંદુકધારીએ ઠાર માર્યો છે. પ્રારંભિક અહેવાલ અનુસાર પ્રતિબંધિત આતંકી સંગઠન અલ બદ્રના પ્રમુખ કમાન્ડર પૈકી એક અરજમંદ ગુલજાર ઉર્ફે બુરહાન હમજાને અજાણ્યા બંદુકધારીએ ઠાર માર્યો છે. આતંકી હમજા સુરક્ષા એજન્સઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ હતો. વાસ્તવમાં આ જેહાદી દક્ષિણ કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો અને છેલ્લા […]

ભારતીય નાગરિકતા માટે પાકિસ્તાન સહિત ૩ દેશના અરજદારોએ પાસપોર્ટની સંપૂર્ણ વિગતો આપવી પડશે

નવી દિલ્હી, 19 મે 2026: ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા નિયમ, ૨૦૦૯માં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને નવું જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડવામાં આવ્યું છે. આ સુધારા અંતર્ગત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં નાગરિકતા માટે અરજી કરતા વ્યક્તિઓએ હવે તેમના પાસપોર્ટની (માન્ય હોય કે સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય) સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય […]

આતંકવાદ મુદ્દે ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપી ચેતવણી

નવી દિલ્હી, 16 મે 2026: સરહદ પારથી ચાલતા આતંકવાદ અને ઘૂસણખોરીના મુદ્દે ભારતે પાકિસ્તાન સામે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. ‘સેના સંવાદ કાર્યક્રમ’ અંતર્ગત આયોજિત સિવિલ-મિલિટરી ઇન્ટરેક્શન દરમિયાન ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં લલકાર્યું છે. તેમણે જણાવ્યું કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો આપવાનું બંધ નહીં કરે અને […]

ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત: ભારતીય સેના

જયપુર, 7 મે 2026: ‘ઓપરેશન સિંદૂર’ના આજે (7 મે) એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય સેનાએ જયપુરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દુશ્મન દેશને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code