1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA) મજીદ બ્રિગેડે લીધી હતી. આતંકીઓ પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. આ ક્ષેત્રના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરવાનો […]

આર્થિક કંગાળ પાકિસ્તાનની ભારત પાસે મદદની આશા, વેપાર પુનઃ કાર્યરત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પોતાના દેશથી હજારો કિમી દૂર લંડનમાં કહ્યું હતું કે, અમે ભારત સાથે વેપાર ઉપર ગંભીરતાથી વિચારણા કરીશું. રાજકીય જાણકારોના મતે આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદનમાં એક મજબૂરી છુપાયેલી છે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં ICUમાં પડી છે અને તેને મટાડવા માટે વેપાર જ એકમાત્ર ‘દવા’ […]

જિનેવામાં 148મી IPU એસેમ્બલીમાં આતંકવાદ મુદ્દે ભારતનું આકરુ વલણ, પાકિસ્તાને આડે હાથ લીધુ

નવી દિલ્હીઃ જિનીવામાં આંતર-સંસદીય સંઘની 148મી બેઠકને સંબોધતા ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈસ્લામાબાદને જમ્મુ અને કાશ્મીરમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રાખતા આતંકવાદી ફેક્ટરીઓને રોકવાની સલાહ આપવી જોઈએ. નવી દિલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઈતિહાસ છે. આ વાત જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની […]

ચીન-પાકિસ્તાનમાં માનવાધિકાર હનનનો મામલો UNમાં ગુંજ્યો, આયોજનબદ્ધ રીતે અત્યાચારનો આરોપ

નવી દિલ્હીઃ શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમો પર ચીન દ્વારા કરવામાં આવી રહેલી ક્રૂરતા અને પીઓકે તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા નાગરિક સંસાધનોના દુરુપયોગનો મુદ્દો ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા સામાન્ય સત્રની 38મી બેઠકમાં, માનવાધિકાર કાર્યકર્તા શુનીચી ફુજીકી દ્વારા ઉઇગરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને UKPNPના માહિતી સચિવ સાજિદ હુસૈન દ્વારા […]

પાકિસ્તાનનની સરન્ડર સેના, તાલિબાનો સામે પાડોશી દેશના 100 સૈનિકોએ ટેકવ્યા ઘૂંટણિયા

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. બંને દેશોની સ્થિતિ ઘણી વણસી ચુકી છે. શનિવારે તાલિબાન સમર્થિત આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઉત્તર વજીરિસ્તાનના જિલ્લાના મીર અલી શહેરમાં એક સૈન્ય ઠેકાણા પર હુમલો કરીને સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાને નારાજ થઈને આ આતંકી હુમલાના બદલામાં સોમવારે સવારે ત્રણ વાગ્યે એરસ્ટ્રાઈક […]

T20 World Cup 2024: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રિઝર્વ ડે રખાયો

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. 5 જૂને ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. જો ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદ પડે […]

પાકિસ્તાને સીમા ક્રોસ કરીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, આઠના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનની મોટી નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યાં છે. જેમાં આઠ વ્યક્તિના મોત થયાં છે. તાલિબાનને આને દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન જણાવ્યું હતું. આ હુમલામાં અનેક મહિલા અ બાળકોના મૃત્યુ થયાં છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના શાસન બાદ બંને દેશ વચ્ચે સતત સીમા વિવાદ વધુ […]

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code