1. Home
  2. Tag "pakistan"

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

પાકિસ્તાનની સરકારમાં સેના અને ISIની દખલગીરી બંધ થશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિશે કહેવાય છે કે સેના અને સત્તા એક સિક્કાની બે બાજુ છે. આ જ કારણ છે કે સેનામાં સત્તાની ઝલક જોવા મળે છે, જો કે હવે શાહબાઝ સરકારે આર્મી અને આઈએસઆઈની દખલગીરી રોકવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય અને જાહેર બાબતોના વડા પ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક મિકેનિઝમ બનાવવા માટે હાકલ […]

પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીને CM કેજરિવાલની સલાહ, જાણો શું કહ્યું ?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાનનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અરવિંદ કેજરિવાલની પોસ્ટ ઉપર પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ચૌધરીએ લખ્યું હતું કે, શાંતિ અને […]

લો બોલો, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ વર્ષના બાળક પર વીજળી ચોરીનો આરોપ લાગ્યો !

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં ત્રણ વર્ષના બાળક સામે વીજળી ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. પેશાવર ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (પેસ્કો) અને વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (વાપડા)ની ફરિયાદ બાદ બાળક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. સગીરને એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં જજે એફિડેવિટ […]

નવુ ભારત ખતરનાક છે, હવે ઘરમાં ઘુસીને મારે છે: પાકિસ્તાન

નવી દિલ્હીઃ નવુ ભારત તમારા ઘરમાં ઘુસે છે અને તમને મારે છે. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી પરંતુ પાકિસ્તાનના રાજદૂતએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું, તાજેતરમાં જ મહાસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના સ્થાયી રાજદૂત મુનીર અકરમે જણાવ્યું હતું કે, નવુ ભારત ખતરનાક છે અને ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન જ પુરતુ મર્યાદીત રહ્યું […]

ભારતમાં સરહદ પારના આતંકવાદ મુદ્દે સહનશીલતા ખુબ ઓછીઃ ડો. જયશંકરની પાકિસ્તાનને ચેતવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પડોશી દેશને તેના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. CII વાર્ષિક બિઝનેસ સમિટ 2024માં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઈપણ પ્રકારની સીમા પાર આતંકવાદી પ્રવૃત્તિ માટે બહુ ઓછી સહનશીલતા ધરાવે છે. જો આવું કંઈ થશે તો […]

CAA: 21 મે પછી 30 હિન્દુ શરણાર્થીઓને મળશે નાગરિકતા!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયા પછી, પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. વર્ષ 2000માં પાકિસ્તાનથી આવીને ફતેહાબાદમાં સ્થાયી થયેલા 30 હિન્દુઓને 21 મે પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફતેહાબાદ પોસ્ટ ઓફિસમાં પાકિસ્તાનથી આવેલા 15 હિન્દુઓના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં 1988માં પાકિસ્તાનમાં સાંસદ રહેલા […]

કૂટનીતિમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક, ઇરાનનું ચાબહાર બંદર 10 વર્ષ માટે લીઝ પર લીધું

ચીન અને પાકિસ્તાનને અશાંત કરવા માટે ભારતે મોટું પગલું ભર્યું છે. હા, ઈરાનનું ચાબહાર બંદર હવે આગામી દસ વર્ષ માટે ભારતનું બની ગયું છે. ભારતે સોમવારે ચાબહાર પોર્ટના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતનું આ પગલું ન માત્ર દેશને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે, પરંતુ આ પગલું […]

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code