1. Home
  2. Tag "pakistan"

આતંકી આકાઓ અને પાકિસ્તાનને ખ્યાલ છે કે, હુમલો થયો તો ભારત આવશે અને ઘુસીને મારશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.. પીએમ મોદીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ ભારતના વિજયોત્સવનું સત્ર છે. જ્યારે હું ‘વિજયોત્સવ’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે હું કહેવા માંગુ છું – આ ‘વિજયોત્સવ’ આતંકના ઠેકાણાઓનો નાશ કરવા વિશે છે. વિજયોત્સવ ઓપરેશન સિંદૂરની […]

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ક્લીનચીટ આપવા મામલે અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર ઉપર લોકસભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, પહેલગામ ઘટના બની ત્યારે પીએમ મોદી ઘટના બની હતી. જ્યારે પીએમ બિહાર ગયા ત્યારે પહેલગામમાં કોઈ પીડિત ન હતા. વડાપ્રધાનની ફરજ છે કે, દેશના નાગરિકો ઉપર જઘન્ય અપરાધ થાય ત્યારે તેમને યોગ્ય જવાબ આપવો જોઈએ. બિહારમાં ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, પહેલગામ ઉપર હુમલો […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના ભારત પાસે પુરતા પુરાવાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની આ મોટી સફળતા છે. જેની ઉપર દેશની જનતાને ગર્વ હોવો જોઈએ. આ ઘટના બની ત્યારે પીડીત પરિવારને મળ્યો હતો. આજે તમામ પરિવારજનોને કહેવામાં માંગુ છું કે, ઓપરેશન સિંદુર મારફતે મોકલનારા અને ઓપરેશન મહાદેવ મારફતે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યાં છે. એનઆઈએની […]

એશિયા કપ 2025 જીતવા માટે પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી, ત્રિકોણીય શ્રેણી રમશે

એશિયા કપ 2025 ટુર્નામેન્ટ અંગે ઘણા સમયથી ઘણા અહેવાલો બહાર આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ટુર્નામેન્ટ UAE માં રમાશે. જોકે, આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીએ એક મોટી જાહેરાત કરી છે. મોહસીન નકવીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે. આ ત્રિકોણીય શ્રેણી UAE માં રમાશે. આ શ્રેણી […]

બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં પાકિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને આઠ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટી20 સાત વિકેટથી જીતી લીધી હતી. બીજી ટી20માં, પાકિસ્તાનની ટીમ 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 19.2 ઓવરમાં […]

પાકિસ્તાનમાં આવેલા પૂરમાં 234 લોકોના મોત, 596 લોકો ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં મુશળધાર વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. સ્થાનિક મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ એશિયાઈ દેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 234 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 596 લોકો ઘાયલ થયા છે. દેશમાં વરસાદ અને અચાનક પૂરની વિનાશક અસરને કારણે 826 ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે બે […]

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે 63 લોકોના મોત થયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા બાદ આજે વરસાદી કટોકટી જાહેર કરવામાં આવી છે. દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. રાવલપિંડી શહેરમાં ભારે વરસાદ પડતા લેહના નુલ્લામાં અચાનક પૂર આવ્યું હતું. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી […]

પાકિસ્તાનમાં સાબરી જૂથના 3 કવ્વાલોની હત્યા, બલૂચ ઉદ્રવાદીઓએ હત્યા કર્યાની આશંકા

પાકિસ્તાનના કલાતમાં, બલુચિસ્તાનના બળવાખોર લડવૈયાઓએ સાબરી જૂથના 3 કવ્વાલોની હત્યા કરી છે. આ કવ્વાલ ક્વેટામાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાબરી જૂથના કવ્વાલોની હત્યાના સમાચારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગઈ છે. બલૂચ લડવૈયાઓએ અત્યાર સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, સાબરી જૂથના કવ્વાલ એક બસ દ્વારા ક્વેટા જઈ રહ્યા […]

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે. ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ […]

પશ્ચિમ બંગાળમાં પાકિસ્તાન માટે જાસુસી કરતા બે શખ્સો ઝડપાયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધવાન જિલ્લામાંથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો હોવાની શંકા છે. રાજ્ય સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ કોલકાતાના ભવાનીપુરના રહેવાસી રાકેશ કુમાર ગુપ્તા અને પાનાગઢના રહેવાસી મુકેશ રજક તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code