1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની કથિત ભષ્ટ્રાચારના કેસમાં ધરપકડ બાદ સમગ્ર દેશમાં તેમના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા અને તોડફોડ કરીને અરાજકતા ફેલાવી હતી. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ઘરપકડને અયોગ્ય ગણાવી હતી. તેમજ તેમને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા. દરમિયાન હાઈકોર્ટે બે અઠવાડિયાને જામીન […]

ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર,સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે

ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે મુંબઈ : વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.અહેવાલો મુજબ, ભારત ટુર્નામેન્ટની તેમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે અને સ્થળ ચેન્નાઈ હોઈ શકે છે. […]

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સમર્થકોનો હંગામો, ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેમના સમર્થકો દ્રારા દેશભરમાં અનેક સ્થળોએ હંગામો મચાવામાં આવ્યો છે,અનેક જગ્યાઓએ તોડફોડ અને હુમલા જેવી ઘટનાઓ સામે આવી છએ સ્થિતિ એટલી વિફળૂ હતૂ કે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવાની ફરજ પડી […]

પાકિસ્તાન 600 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરશે

દિલ્હી:થોડા દિવસ પહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી વચ્ચે થયેલી મુલાકાત બાદ પાકિસ્તાન માત્ર પોતાના ગુડ જેસ્ચરને અંતર્ગત ભારતના કેટલાક માછીમારોને મુક્ત કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની સરકાર દ્વારા આ કામ 12 મે અને 14 મે ના રોજ કરવામાં આવી શકે છે. 12મે એટલે કે પહેલા તબક્કામાં 200 અને તે […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

પાકિસ્તાનને લોન આપતા પહેલા IMFએ વધુ એક શરત મુકી, 2023-24ના પ્રસ્તાવિત બજેટ પહેલા થશે ચર્ચા

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પાકિસ્તાનને લોન આપતા પહેલા વધુ એક શરત મૂકી છે. તેમણે પાકિસ્તાન સરકારને નાણાંકીય વર્ષ 2023-24ના પ્રસ્તાવિત બજેટ પર પહેલા તેમની સાથે ચર્ચા કરવા કહ્યું છે. પાકિસ્તાની મીડિયામાં છપાયેલા સમાચાર મુજબ, પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર આ માટે સહમત થઈ ગઈ છે. એક અહેવાલમાં કહ્યું છે કે બજેટ અને રાજકોષીય […]

આર્થિક સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનમાં ગુગલ ઉપર વિઝા ટ્રેન્ડીંગ

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, એટલું જ નહીં ખાદ્યસંકટ પણ વધારે ઘેરુ બન્યું છે. લોકોને પુરતુ ભોજન પણ ઉપલબ્ધ થતું નથી. વધતી મોંઘવારીને પગલે મુશ્કેલીમાં મુકાયેલી પાકિસ્તાનની જનતાએ પીએમની શરીફ સરકાર ઉપર વિશ્વાસ ગુમાવ્યો છે. બીજી તરફ હવે પાકિસ્તાનની જનતા દેશ છોડીને અન્ય દેશમાં જવાની ઈચ્છા રાખી […]

આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાનમાં પ્રજાની સાથે પ્રાણીઓની હાલત દયનીય બની

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી નીકળી રહેલા પાકિસ્તાનમાં સરકાર પ્રજાને રાહત આપવામાં સફળ રહી નથી, હવે જીવન જરુરી ચીજવસ્તુઓની અભાવની અસર માણસોની સાથે મુંગા પશુઓ ઉપર પણ પડી રહી છે. ગરીબ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ છે કે પ્રાણીઓને પણ ખોરાક નથી મળી રહ્યો. અત્યાર સુધી માણસો લોટ માટે લડતા જોવા મળતા હતા, પરંતુ નવા ખુલાસાથી સમગ્ર […]

આતંકવાદીઓના ત્રાસથી કંટેળીને હવે ચીનના નાગિરકો પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરી રહ્યાં છે ?

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન આઈએણએફ પાસેથી લોનની આશા રાખી રહ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશો પાસે પાકિસ્તાને મદદ માટે હાથ લંબાવ્યો હતો પરંતુ પાકિસ્તાનને મદદ કરવાનો ઈન્કાર કર્યો છે. હવે શરીફ સરકારને પાકિસ્તાનના સૌથી નજીકના સાથી ચીન તરફથી પણ મોટો ફટકો પડી શકે છે. વાસ્તવમાં, અહીં ચીનના નાગરિકો દ્વારા ચલાવવામાં […]

પાકિસ્તાનમાં પ્રથમવાર ચીની નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધી પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતી કોમના લોકો ઉપર અવાર-નવાર ઈશનિંદાના કેસ નોંધાય છે, જો કે, હવે પ્રથમવાર ચીનના નાગરિક સામે પાકિસ્તાનમાં ઈશનિંદાનો કેસ નોંધાયો છે. અગાઉ ધાર્મિક લાગણી દુભાવવા મામલે કટ્ટરપંથી ટોળાએ શ્રીલંકાના નાગરિકની પાકિસ્તાનમાં હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. હવે ચીનના એક ઉચ્ચ નાગરિક સામે ઈશનિંદાનો કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code