1. Home
  2. Tag "pakistan"

UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ

મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની બોલતી કરી બંધ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો છેડતા મંત્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે. […]

પાકિસ્તાનની કોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાન સામે અપરાઘિક કાર્યવાહી કરવાની ચૂંટણીપંચને મંજૂરી આપી

ઈમરાનખાન સામે થશે અપરાધિક કાર્યવાહી  કોર્ટે આ માટે ચૂંટણી પંચને મંજૂરી આપી દિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી સચર્ચાનો વિષ્ય છે,તેમના પર અનેક આરોપ લાગ્યા છે, ત્યારે હવે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિતેલા દિવસને મંગળવારના રોજ  દેશના ચૂંટણી પંચને ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી […]

પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાયઃ એસ.જયશંકર

ભારત અને જર્મનીના વિદેશ મંત્રીની બેઠક મળી આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ અંગે જર્મનીને જાણ કરાઈ આતંકવાદ સહિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે એક શરત મૂકી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી ભારત તેની સાથે વાતચીત […]

ભારત પાસે મદદની આશા રાખતુ તાલિબાન, પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધ વધારે વણસ્યા

નવી દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તે પછી એવું લાગતું હતું કે તે પાકિસ્તાન સાથે સારો વ્યવહાર કરશે. જો કે વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તાલિબાન પાકિસ્તાનને કોઈ સહયોગ નથી કરી રહ્યું, ઉલટું સરહદ વિવાદને લઈને બંને દેશોમાં તણાવ ઉભો થયો છે. ખરાબ અર્થતંત્ર અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને […]

pakistan પોતાની હરકતોથી નથી આવી રહ્યું બાજ, BSFએ ભારતમાં ઘૂસેલા ડ્રોન પર કર્યું ફાયરિંગ

શ્રીનગર:ભારતનો માહોલ ખરાબ કરવા માટે પાડોશી દેશ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવતું.પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી માદક પદાર્થ, વિસ્ફોટક સામગ્રી અને દારૂગોળો ભારત મોકલવામાં આવે છે.તેનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે ફરી જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની 3 ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ડ્રોનનો અવાજ સાંભળીને B.S.F. ગોળીબાર શરૂ કર્યો.નોંધપાત્ર વાત […]

આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનને સાથી દેશો પાસેથી મળશે કરોડોની સહાય

નવી દિલ્હીઃ આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને તેના સાથી દેશ પાસેથી 24 હજાર કરોડ રૂપિયાની મદદ મળવા જઈ રહી છે. એવો અંદાજ છે કે આ મદદ બે અઠવાડિયામાં મળી જશે. તેમ પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનનો વિદેશી ભંડાર રૂ. 61,000 કરોડ સુધી પહોંચી ગયો છે, જેને ભાગીદાર […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]

પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે લથડ્યાં છે. દરમિયાન કેટલીકવાર સામાન્ય નાગરિક બોર્ડર ક્રોસ કરીને પડોશીદેશની સરહદમાં પ્રવેશે છે, જો કે, બંને દેશના જવાનો વચ્ચે મીટીંગ બાદ જે તે નાગરિકને પરત કરવામાં આવે છે. દરમિયાન પંજાબમાં સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જવાન ભૂલથી […]

પાકિસ્તાનમાં લઘુમતી સમાજ ઉપર અત્યાચાર, અહમદી સમાજની કબરો તોડાઈ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગી હોય તેમ ગુનાખોરી વધી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને લઘુમતીઓ ઉપર હુમલા કરીને ભયનો માહોલ પેદા કરી રહ્યાં છે. આ ઉપરાંત લઘુમતી સમાજની ધાર્મિક ઈમારતોને નુકસાન પહોંચાડીને લાગણી દુભાવવાના પ્રયારસો થઈ રહ્યાં છે. લઘુમતી અહમદી સમાજના લોકોની કબરોને કટ્ટરપંથીઓ દ્રારા તોડી નાખવામાં આવી […]

પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા. જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code