1. Home
  2. Tag "pakistan"

આતંકવાદી સાજિદ મીરની પૂછપરછ કરવા માટે એફબીઆઈને આનાકાની કરતુ પાકિસ્તાન

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા પાકિસ્તાનમાં આતંકવાદીઓને સમર્થન આપવામાં આવે છે. તેમજ અનેક આતંકવાદીઓ હાલ પાકિસ્તાનમાં આસરો લઈ રહ્યાં છે. બીજી તરફ મહાસત્તા ગણાતા ચીન દ્વારા પણ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે સમર્થન મળી રહ્યું છે. જેથી પાકિસ્તાન આતંકવાદ મુદ્દે દુનિયાના ગણકારતુ નથી. કુખ્યાત આતંકવાદી અને 26/11ના માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની પૂછપરછ કરવા માટે અમેરિકાની એજન્સી એફબીઆઈએ […]

પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ન્યૂઝીલેન્ડ બાદ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પશ્ચિમી દેશોએ આતંકવાદીઓનો ગઢ મનાતા પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપ્યાં છે જ્યારે ભારતને હથિયારો આપવામાં આવ્યાં નહીં હોવાથી રશિયા પાસેથી ખરીદવામાં આવ્યાં હતા. ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ રહ્યાં છે અને સારા સંબંધ રહશે. આમ ભારતે નામ લીધા વિના અમેરિકા […]

પાકિસ્તાનમાં શરીફ સરકારની કામગીરીમાં હવે આર્મી દખલગીરી નહીં કરે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમના દેશને આશ્વાસન આપ્યું છે કે સશસ્ત્ર દળોએ પોતાને રાજકારણથી દૂર કરી દીધા છે. પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના અહેવાલ મુજબ જનરલ બાજવા હાલ અમેરિકામાં છે. તેમનો બીજો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. તેમણે આ છોડવાના તેમના વચનનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેઓ અગાઉ આપેલા […]

પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એક મેગા જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહીં. આ સિવાય તેમના કાર્યક્રમ પર વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે અહીં રેલી યોજવાની યોજના બનાવવામાં આવી હતી ત્યારે કેટલાક […]

ભારતમાં પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરાયું

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના તમામ વ્યવહારો ઉપર પૂર્ણવિરામ મુક્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનની અનેક યુ-ટ્યુબ ચેનલો ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલને બ્લોક કરાવ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન […]

પૂરપીડિત પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત પાસે મદદ લેવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તાજેતરમાં અમેરિકન મેગેઝિનને વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે ચીન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર પૂછાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં તેણે ભારત વિશેના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે. આ જવાબોની ભારત પર કોઈ અસર થવાની નથી, પરંતુ આવનારા દિવસોમાં તેની અસર પાકિસ્તાન […]

સામે કોઈ પણ મોટી તાકાત હોય ભારત ઝુકશે નહીં: રાજનાથસિંહનો પાકિસ્તાન-ચીનને આડકતરો સંકેત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગેનો નિર્ણય 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લેવો જોઈતો હતો. તેમ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન અને ચીન સાંતેકીત જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ પણ મોટી સામે કેમ ના હોય, ભારત ઝુકશે નહીં. તેમણે હિમાચલ પ્રદેશમાં દેશ માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોના પરિવારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં […]

પાકિસ્તાનને એફ-16 પેકેજ મુદ્દે એસ.જયશંકરનો અમેરિકાને કરારો જવાબ, કોને મૂર્ખ બનાવો છે, ક્યાં ઉપયોગ થશે બધાને ખબર છે

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ સંબંધો અમેરિકાના હિતમાં નથી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે આ સંબંધો બંને દેશોમાંથી કોઈને કોઈ ફાયદો નથી. F-16 વિમાનોના કાફલા માટે પાકિસ્તાનને 450 મિલિયન […]

પાકિસ્તાના સૂચના મંત્રી મરિયનનું લંડનમાં થયું ઘોર અપમાન – એક દુકાનમાં પ્રવેશતા જ ચોર-ચોરના લાગ્યા નારા

પાકિસ્તાનના મંત્રીનું લંડનમાં થયું અપમાન કોફીની શોપમાં જતાની સાથે જ ચોર ચોરના લાગ્યા નારા દિલ્હીઃ- પાકિસ્તાન દેશ વિશ્વ ભરમાં તેની હરકતના કારણે જાણીતો દેશ છે,અનેક વિવાદો વચ્ચે પાકિસ્તાન ઘેરાયલેું રહે છે, ત્યારે તાજેતરમાં પાકિલ્તાનના સૂચનામંત્રી ચર્ચામાં આવ્યા છે, વાત જાણે એમ છે કે આ મંત્રીએ લોકો દ્રારા અપમાનનો સામવો કરવો પડ્યો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી […]

પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સુરક્ષાના નામે આઝાદી છીનવાઈ !

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું પાલનહાર ગણાતું પાકિસ્તાન દુનિયામાં આતંકવાદ મુદ્દે મગરમચ્છના આંસુ વહાવીને વિવિધ દેશો પાસેથી આર્થિક મદદ મેળવી રહ્યું છે, તેમજ આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનને આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું હવે મોંઘુ પડી રહ્યું છે. હાલ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવ્યાં છે. તેમને આતંકવાદી હુમલાના ડરે હોટલની બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code