પીએમ મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી,હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી.વડાપ્રધાને ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે […]