1. Home
  2. Tag "Pandit Nehru"

પંડિત નહેરુને પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમણે x હેન્ડલ પર લખ્યું, “આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” લોકસભાના વિપક્ષન નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવોએ પણ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલી […]

પંડિત નહેરુ, કમાલ પાશા અને રામજન્મભૂમિ

કદાચ કલ્પના ન કરી શકાય તેવી એક ઘટના બની હતી તુર્કી ના શહેર ઇસ્તંબુલ માં… વર્ષ હતું સન 1935 નું… આ વર્ષે તુર્કીના રાષ્ટ્ર અધ્યક્ષ મુસ્તુફા કમાલ પાશા એ એક ચોંકાવનારો નિર્ણય કર્યો. તેમણે ઇસ્તંબુલ માં આવેલું જગપ્રસિદ્ધ હાગીઆં સોફિયા ચર્ચ કે જેને સન 1453 માં સુલ્તાન મોહંમદ બીજાએ મસ્જિદમાં ફેરવી દીધેલું તે મસ્જિદને કમાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code