પંડિત નહેરુને પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમણે x હેન્ડલ પર લખ્યું, “આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” લોકસભાના વિપક્ષન નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવોએ પણ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલી […]