ગુજરાતઃ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષે પુષ્પાંજલિ અર્પણ કરી
ગાંધીનગરઃ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમ પર તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારી અને વિદ્યાર્થીોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિદેશમાં રહીને ભારતની આઝાદીની ચળવળમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા […]