1. Home
  2. Tag "panjab cm"

પંજાબમાં નકલી દારૂના સેવનથી 21 લોકોના મૃત્યુ, BJPએ CM ભગવંત માન પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હીઃ બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર નકલી દારૂના સેવનથી 21 લોકોના મોતને લઈને આકરા પ્રહારો કર્યા હતા. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, જે રાજ્યમાં આટલા લોકોના જીવ ગયા છે, તે રાજ્યના મુખ્યમંત્રી દિલ્હીમાં છે અને તેમણે આ ઘટના વિશે એક શબ્દ […]

દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે પંજાબના CM ભગવંત માન કરશે મુલાકાત

પંજાબના સીએમ ગૃહમંત્રી શાહને મળશે દિલ્હી ખાતે તેઓ  અમિત શાહ સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- આજરોજ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  દિલ્હીમાં કેન્દ્રીય ગૃ મંત્રી અમિત શાહને મળવાના છે.વિતેલા દિવસે જ  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક અજનાળાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.સાથે જ ચંડીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા જઈ રહ્યા છે. […]

પંજાબના મુખ્યમંત્રીની અચાનક તબિયન બગડી – દિલ્હી ખાતે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

પંજાબના સીએમની તબિયત બગડી દિલ્હીની ઓપોલોમાં કરાયા દાખલ દિલ્હીઃ- પંજાબના મુખ્યમંત્રી  ભગવંત માનને વિતેલા દિવસને બુધવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને  અચાનક પેટમાં દુખાવાની ફરિયાદ સર્જાય  હતી. આ મામલે હોસ્પિટલન વતી  જણાવવામાં આવ્યું છે કે સીએમમ માનના વિતેલા દિવસને બુધવારે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ […]

પંજાબના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે સીએમ અમરિન્દર સિંહ પીએમ મોદીની આજે કરી શકે છે મુલાકાત

પંજાબના સીએમ આજે પીએમ મોદીની કરી શકે છએ મુલાકાત  મંગળવારે તેઓ સોનિયા ગાંઘી મળ્યા હતા   ચંદિગઢઃ હાલ પંજાબના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે,અને કોંગ્રેસમાં ભારે હોબાળો મચ્યો છે.ત્યારે આ સ્થિતિ દરમિયાન મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હી આવ્યા છે. મીડિયા એહવાલ પ્રમાણે તેઓ આજે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા1ઓ સેવાઈ રહી છે. અમરિંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code