PM મોદીએ ‘પરિક્ષા પે ચર્ચા’ 2023ના કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને આમંત્રણ આપ્યું
પીએમ મોદીનું વિદ્યાર્થીઓ અને માતા પિતાને આમંત્રણ પરિક્ષા પે ચર્ચા પર ભાગલેવા આમંત્રિત કર્યા દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશની જનતાના લોકો સાથે સંપર્કમાં રહે છે, કોઈ અવસર હોય કે પછી સંકટ હોય અથવા તો દેશમાં બોર્ડની પરિક્ષઆ હોય પીએમ સતત સંવાદ કરીને તેમના પર્શ્નો સાઁભળે છે તેમના સુઝાવો માંગે છે ત્યારે વર્ષ 2023 […]