1. Home
  2. Tag "PARLIAMENT"

સંસદમાં કોણ માઈક ચાલુ અને બંધ કરે છે? જાણો તેના નિયમો શું છે

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત આરોપ લગાવી રહ્યા છે કે સંસદમાં તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે અને તેમનો અવાજ દબાવવામાં આવે છે.તે જ સમયે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે તેમનો માઇક્રોફોન ત્રણ દિવસથી મ્યૂટ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, આ આરોપોએ દરેકના […]

આજે સંસદમાં રજુ થશે કેન્દ્રીય બજેટ,નિર્મલા સીતારમણ પાસેથી આ મોટી અપેક્ષાઓ

દિલ્હી:કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આગામી ઉનાળામાં સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.આજે જ્યારે નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કરશે, ત્યારે ભારતીય મધ્યમ વર્ગ અને ભારતીય કોર્પોરેટસ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને થોડી રાહતની રાહ જોશે. અગાઉ, મંગળવારે સંસદમાં રજૂ […]

બજેટ સત્રઃ સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરાયો, આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અનુમાન

નવી દિલ્હીઃ સંસદમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીએ રાજ્યસભા અને લોકસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક સર્વે દેશની અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિ દર્શાવે છે  આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા કેવી રીતે ગ્રોથ કરશે, તેનું અનુમાન દર્શાવવામાં આવે છે. રાષ્ટ્રપતિજીએ અભિભાષણ બાદ સંસદના મંચ ઉપર આર્થિક […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]

સંસદનું બજેટ સત્ર રોજગાર, ચીન સરહદ વિવાદ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, આ સત્રમાં મોદી સરકાર વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બીજી તરફ રોજગારી, ચીન સાથેનો સરહદી વિવાદ, અર્થતંત્ર, સેન્સરશીપ સહિતના મુદ્દાઓ પર વિપક્ષના આક્રમક વલણને જોતા બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા છે. કોંગ્રેસ ચીનના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરએસપી સહિત અનેક […]

સંસદનું શિયાળું સત્ર નક્કી કરેલા સમય 29 ડિસેમ્બર કરતા પહેલા જ થશે પૂર્ણ – શુક્રવારના રોજ સત્રનું થઈ શકે છે સમાપન

સંસદનું શિયાળું સત્ર વહેલુ પૂર્ણ થશે 29 ડિસેમ્બરાન બદલે 23સે પૂર્ણ  થવાની પુરી સંભાવના દિલ્હીઃ- હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે જો કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સત્ર નક્કી કરેલા સમય કરતા પહેલા પૂર્મ થવા જઈ રહ્યું છે.જાણકારી અનુસાર સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલા હંગામાની સ્થિતિ વચ્ચે વચ્ચે આ માહિતી સામે આવી […]

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, શું છે સરકારનો એજન્ડા, ક્યા બિલ રજૂ થશે?

દિલ્હી:ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે.વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે.ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે,તે ગૃહમાં અવરોધ નહીં નાખે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર […]

પાકિસ્તાનઃ સંસદમાં પીએમની પંસદગીની પ્રક્રિયા પહેલા ઈમરાન ખાનનું વોકઆઉટ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ હવે નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની સંસદમાં નવા પીએમની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ તે પહેલા જ ઈમરાન ખાન અને તેમના સાથી સભ્યોએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. આમ ઈમરાન ખાન નવા પીએમની પસંદગીની પ્રક્રિયાથી દૂર રહ્યાં હતા. પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા […]

પાકિસ્તાનઃ ઈમરાન સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે સંસદમાં હંગામો, રાતના મતદાન થાય તેવી શકયતા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સંસદ શનિવારે વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ નિર્ણાયક અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા સંમત થઈ હતી. દરમિયાન પાકિસ્તાનના ઈતિહાસમાં ખાન સંભવતઃ પ્રથમ એવા વડાપ્રધાન હશે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી શકાય છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 10.30 […]

દેશની જનતાને ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહીં, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, 2021-22ના બજેટના દ્રષ્ટીકોણને યથાવત રાખવામાં આવ્યો છે. અમારુ લક્ષ્યાંક સમગ્ર કલ્યાણ છે. ગરીબોની ક્ષમતા વધારવાનો છે. કોરોના મહામારીમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબુતીથી આગળ વધી રહી છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટચરને મજબુત બનાવવાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code