1. Home
  2. Tag "PARLIAMENT"

બજેટ સત્ર પહેલા જ સંસદમાં કોરોનાનું ગ્રહણઃ અત્યાર સુધી 718 કર્મીઓ પોઝિટિવ

બજેટ સત્ર પહેલા સંસદમાં કોરોના વિસ્ફોટ અત્યાર સુઘી 718 કર્મીઓ પોઝિટિવ   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર એક સાથે કોરોના સંક્રમિત મળી આવવાની ઘટનાઓ પણ વધી રહી છે જો સંસદની વાત કરવામાં આવે તો હાલમાં જ 45 થી વધુ કર્મીઓ એક બેઠક બાદ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારે […]

સંસદમાં લગભગ 400 કર્મચારી કોવિડ સંક્રમિત આવતા તંત્ર હરકતમાં આવ્યું !65 ટકા કર્મચારીઓ ઘરેથી કરશે કામ

સંસદમાં લગભગ 400 કર્મચારી કોવિડ સંક્રમિત નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી    65 ટકા કર્મચારી કરશે વર્ક ફ્રોમ હોમ દિલ્હી:સંસદ ભવનમાં શનિવારે કામ કરી રહેલા ઓછામાં ઓછા 400 કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, એવું કહેવામાં આવ્યું છે કે, 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરી રહેલા કર્મચારીઓને કોરોનાવાયરસની અસર થઈ હતી.સૂત્રો […]

સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની 20મી વરસીઃ શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલી

દિલ્હીઃ ભારતની સંસદ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 20મી વરસી છે. આ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવન પરિસરમાં શહીદોના ફોટાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસદની સુરક્ષામાં તૈનાત 9 જવાનો શહીદ થયાં હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવનમાં વિશેષ આયોજન કરાયું હતું જ્યાં આતંકી હુમલામાં પોતાના પ્રાણોની […]

સંસદના બંને ગૃહમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત, તેમના પત્ની મઘુલીકા રાવત સહિત 13 મહાનુભાવોના નિધન થયાં હતા. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદ સમક્ષ દુર્ઘટના અંગે માહિતી આપી હતી અને દેશ વતી શ્રદ્ધાજંલી આપી હતી. લોકસભામાં સભ્યોએ મૌન પાળીને નિધન પામેલા ભારત માતાના સપુતોને શ્રદ્ધાંજલી આપી હતી. સંસદમાં રક્ષા મંત્રી […]

લોકસભા શિયાળુ સત્રઃ કૃષિ કાનૂન પરત ખેંચવાનું બિલ પાસ

દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રનો આરથી પ્રારંભ થયો હતો. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાનૂન બિલ રજૂ કર્યું હતું. જે પાક થયું હતું. તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે, લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરતા હતા ત્યારે વિપક્ષે ચર્ચા કરવાની માંગણી સાથે હંગામો મચાવ્યો હતો. જે બાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની […]

ક્રિપ્ટોકરન્સી, બેન્કિંગ, ઇલેક્ટ્રિસિટી સહિતના બિલો આવતીકાલથી શરૂ થતા શિયાળુ સત્રમાં રજૂ થશે

આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે સરકાર સત્ર દરમિયાન 30 જેટલા બિલ રજૂ કરશે ક્રિપ્ટોકરન્સી, કૃષિ કાયદા સહિતના બિલ રજૂ કરશે નવી દિલ્હી: આવતીકાલથી એટલે કે સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર 30 બિલ રજૂ કરવા જઇ રહી છે. સરકાર જે 30 બિલ રજૂ કરશે તેમાં બેન્કિંગ, […]

ત્રણેય કૃષિ કાયદા સંસદમાં પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ રાકેશ ટિકૈતે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગુરુ નાનક જયંતિના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાત બાદ તમામ મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કાયદો પાછો ખેંચવા મુદ્દે ખેડૂતોના આંદોલનમાં મોખરે રહેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે માત્ર જાહેરાતથી કંઈ થશે નહીં, જ્યાં સુધી આ કાયદા સંસદમાં રદ નહીં થાય […]

લોકસભા બાદ હવે રાજ્યસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ પસાર

લોકસભા બાદ હવે OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ રાજ્યસભામાં થયું પસાર હવે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગની યાદી તૈયાર કરવાનો અધિકાર પ્રાપ્ત થશે અગાઉ લોકસભામાં આ બિલ સર્વાનુમતે પસાર કરાયું હતું નવી દિલ્હી: લોકસભા બાદ હવે OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું છે. આ બિલ પાસ થતા […]

સંસદ ભવનમાં સતત 3 દિવસ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક,પીએમ મોદી કરશે અધ્યક્ષતા

સંસદ ભવનમાં સતત 3 દિવસ બેઠક કેન્દ્રીય મંત્રીમંડળની યોજાશે બેઠક પીએમ મોદી કરશે અધ્યક્ષતા   દિલ્હી:સંસદ ભવનના ઓડીટોરીયમમાં સતત ત્રણ દિવસ સુધી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 10-12 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6 થી મેરેથન બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. તમામ મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોના કામોની યાદી બનાવીને […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code