1. Home
  2. Tag "PARLIAMENT"

સમાજવાદી પાર્ટીના સાંસદે સંસદમાંથી સેંગોલને હટાવવા કરી માંગણી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મોહનલાલગંજથી સમાજવાદી પાર્ટીના સાંસદ આરકે ચૌધરીએ એક પત્ર લખીને માંગણી કરી છે કે, સંસદમાં સ્થાપિત સેંગોલને હટાવવામાં આવે. હવે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીના સાંસદ કદાચ આવું એટલા માટે કહી રહ્યા હશે કારણ કે જ્યારે સેંગોલને પહેલીવાર સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે પીએમ […]

કેન્યાની સંસદમાં તોડફોડ અને આગચંપી, ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારત સરકારે આફ્રિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્યામાં ભારતીય હાઈ કમિશને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં વસતા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની અને જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય […]

હેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

નરેન્દ્ર મોદીએ સંસદ તરીકે શપથ લીધા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ….. વિપક્ષ સદનમાં સહકાર આપશે તેવી વ્યક્ત કરી આશા…. ઈન્ડી ગઠબંધનના સાંસદોનો દેખાવો… ઇન્ડી ગઠબંધનના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા પાસે કર્યું વિરોધ પ્રદર્શન… ખડગે, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ Neet તથા પ્રોટેમ સ્પીકર મુદ્દે કરી નારેબાજી.. બે દિવસ ચાલશે સાંસદોની શપથવિધી… સવારે […]

સંસદને સારી રીતે ચલાવવા માટે તમામ પક્ષો અને સાસંદોને સરકારે અપીલ કરી

નવી દિલ્હીઃ જોર શોરથી લોકસભાના સત્રની તૈયારીમાં લાગે લી કેન્દ્ર સરકારે તમામ રાજકીય પક્ષો અને સાંસદોને ટીમ ઇન્ડીયા બની સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તેવી અપીલ કરી છે.લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઓછી થવા મુદ્દે વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીની નૈતિક હાર હોવાનુ નિવેદન કરવામાં આવી રહ્યુ છે.ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામા રાજકીય પક્ષોને […]

નેપાળના પ્રધાનમંત્રી ગૃહમાં ચોથી વખત બહુમત પરીક્ષણ આપશે

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં ડાબેરી પક્ષોની ગઠબંધન સરકાર હાલમાં અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’એ ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ સંસદ સચિવાલયને માહિતી આપી હતી કે તેઓ 20 મેના રોજ પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત સાબિત કરશે નેપાળની બંધારણીય જોગવાઈઓ અનુસાર, જો સત્તાધારી […]

દક્ષિણ કોરિયામાં સંસદીય ચૂંટણી યોજાશે

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયામાં આવતીકાલે તેની 300 સભ્યોની નેશનલ એસેમ્બલી માટે સંસદીય ચૂંટણી યોજાશે. રાષ્ટ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે વહેલું મતદાન દર્શાવે છે કે 44.28 મિલિયન લાયક મતદારોમાંથી 31.28 ટકાએ શુક્રવાર અને શનિવારે તેમનો મત આપ્યો હતો, દક્ષિણ કોરિયામાં અગાઉના પ્રારંભિક મતદાનનો સમયગાળો 30 ટકા થ્રેશોલ્ડ સુધી પહોંચ્યો ન હતો. બાકીના મતદારો આવતીકાલે મતદાન […]

સંસદમાં TMCની 40% મહિલાઓ, મહિલા અનામતને લઈને બાકીની પોલિટિકલ પાર્ટીઓ કરી રહી છે પાખંડ

નવી દિલ્હી : મહિલા અનામતને લઈને દેશની લગભગ તમામ પાર્ટીઓ પાખંડ કરી રહી છે. સૌથી મોટો પાખંડ આંકડા પ્રમાણે ભાજપ કરી રહ્યું છે. ભાજપે નારી શક્તિ વંદન નામથી મહિલા અનામત બિલ પારીત કરાવ્યું છે. પરંતુ ન તો પાર્ટીના સંગઠનમાં મહિલાઓને ખાસ જવાબદારી આપવામાં આવી છે અને ન ચૂંટણીમાં 10-15 ટકાથી વધારે ટિકિટ મહિલાઓને અપાય છે. […]

સંસદ બાદ હવે ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ચૂક, નકલી દસ્તાવેજોથી અંદર ઘુસવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

દિલ્હી પોલીસે યુવાનની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી આતંકવાદી પ્રવૃતિ સાથે સંડોવાયેલો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું અગાઉ સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના બની હતી નવી દિલ્હીઃ સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી દસ્તાવેજોની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો હતો. દિલ્હી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેની […]

કેન્દ્ર સરકારનું બજેટ મહિલાઓ અને ખેડૂત લક્ષી, સંસદમાં વચગાળાનું બજેટ રજુ થયું

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, નાણામંત્રીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે આગળ વધ્યું છે. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે અનેક પડકારો હતા. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે સરકારે આ પડકારોનો સામનો કર્યો. લોકકલ્યાણની યોજનાઓ અને વિકાસ અમારા સુધી પહોંચ્યો. ‘દેશને […]

રામ મંદિર નિર્માણની વર્ષોની આકાંક્ષા સત્ય બની, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હીઃ સંસદમાં આજે બજેટ સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આ બીજા કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રોવદી મુર્મુ જોઈન્ટ સેશનમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, નવા સંસદમાં આ મારુ પ્રથમ સંબોધન છે. તેમણે સરકારના પાંચ વર્ષના કામ સંસદમાં કહ્યાં હતા, આઝાદીના અમૃતકાળથી સંબોધનની શરુઆત કરી હતી. રાષ્ટ્રપતિજીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code