રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ગુજરાતમાં ભાજપને આઠ બેઠકો પર હરાવીશુઃ પી ટી જાડેજા
અમદાવાદઃ રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી ન સંતોષોતા આદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે હવે રાજકોટમાં રૂપાલાને હરાવવાના થપથ લેવાની સાથો સાથે સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર સહિતી આઠ બેઠકો પર હરાવાની પણ રણનીતિ તૈયાર કરીને તેનો અમલ શરૂ કરી દીધો છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ શનિવારે સંકલ્પ જાહેર કરતા કહ્યું હતું કે, અમારો […]