1. Home
  2. Tag "Parshottam Rupala"

રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ગુજરાતમાં ભાજપને આઠ બેઠકો પર હરાવીશુઃ પી ટી જાડેજા

અમદાવાદઃ રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી ન સંતોષોતા આદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે હવે રાજકોટમાં રૂપાલાને હરાવવાના થપથ લેવાની સાથો સાથે સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર સહિતી આઠ બેઠકો પર હરાવાની પણ રણનીતિ તૈયાર કરીને તેનો અમલ શરૂ કરી દીધો છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ શનિવારે સંકલ્પ જાહેર કરતા કહ્યું હતું કે, અમારો […]

ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટઃ લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેચવા માટે અપાયેલા અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર […]

રાજકોટની બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે

રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટની બેઠક પર કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાનું નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બેઠક પર ઉમેદવારના નામની હજુ સત્તાવાર  જાહેરાત કરવામાં આવી નથી. જો કે કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાને ઉતારશે. અગાઉ ના પાડયા બાદ પરેશ ધાનાણી રાજકોટ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાનું […]

ક્ષત્રિય સમજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલે જાહેર સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટઃ  લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમજ રોષે ભરાયો છે. અને ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. ભાજપ રૂપાલાને કોઈપણ ભોગે બદલવા માગતું નથી. ત્યારે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જંગી […]

પરશોત્તમ રૂપાલાએ માત્ર ક્ષત્રિયોનું જ નહીં તમામ સમાજનું અપમાન કર્યું છેઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદઃ લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણો બાદ વિવાદ થતાં બેવાર માફી પણ માગી છતાંયે તેમની સામે વિરોધ હજુ શમ્યો નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રૂપાલાએ મહારાજાઓનું અપમાન કર્યું છે, મહારાજા માત્ર રાજપૂતો […]

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા બાદ માફી પણ માગી છતાંયે હજુ વિવાદ શમતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કંઈક ઉચ્ચરણો કર્યા બાદ વિરોધ ઊભો થયો હતો. જો કે વિરોધને પગલે તેમણે માફી માગીને દિલગીરી પણ વ્યક્ત કરી હતી. છતાંયે હજુ પણ વિવાદ શમવાનું નામ […]

પરશોત્તમ રૂપાલાએ ભાષણમાં ક્ષત્રિય સમાજ વિશે બોલીને વિરોધ થતાં માફી માગી

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. તે ઉમેદવારો દ્વારા પ્રચારકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ  વાલ્મિકી સમાજનાં એક કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે ભાજપના કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોએ નારાજગી […]

પશુઓ માટે મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ દ્વારા પશુધનના ટકાઉ અને સતત વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એમ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્ય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પશુઓના આરોગ્યની ચિંતા કરી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો મહત્વાકાંક્ષી […]

આધુનિક ફિશિંગ બંદરો અને ફિશ લેન્ડિંગ કેન્દ્રોના વિકાસ માટે રૂ. 7,500 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરીઃ પરષોત્તમ રૂપાલા

અમદાવાદઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રીકા હોલ, વિલિંગ્ડન આઇલેન્ડ, થોપ્પુમ્પડી ખાતે કોચીન ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. માર્ચ 20202 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા સાગરમાલા યોજના હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સાથે સંકલન કરીને પ્રધાનમંત્રી મત્સ્ય […]

પરષોત્તમ રૂપાલા આંદામાનમાં સાગર પરિક્રમા યાત્રાના છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરશે

દિલ્હી : મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર પ્રાથમિક સ્તરે 2.8 કરોડથી વધુ માછીમારો અને મત્સ્ય ખેડૂતોને આજીવિકા, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા પૂરી પાડે છે અને મૂલ્ય શૃંખલા સાથે કેટલાક લાખો છે. આ ક્ષેત્ર રાષ્ટ્રના સામાજિક-આર્થિક વિકાસનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બનવા માટે વર્ષોથી ધીમે ધીમે વિકસિત થયું છે. છેલ્લાં 75 વર્ષોમાં મત્સ્ય ઉત્પાદનમાં 22 ગણા વધારા સાથે ક્ષેત્રે પરિવર્તન આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code