1. Home
  2. Tag "Parshottam Rupala"

પરષોત્તમ રૂપાલાએ દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પશુધનમાં ચામડીના રોગના વધતા જતા કેસોના અહેવાલો પર ત્વરિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

દિલ્હી:મત્સ્યોદ્યોગ મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગે આજે, પશુઓ અને ભેંસોમાં જોવા મળતો વિનાશક રોગ, LSD (લમ્પી સ્કિન ડિસીઝ)ના શંકાસ્પદ કેસ મળતાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પશુપાલકોની ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. FAHD માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ પશ્ચિમ બંગાળના કાલિમપોંગ અને દાર્જિલિંગ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ના વધતા […]

ભારતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકાઃ પરષોત્તમ રૂપાલા

મુંબઈઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયાથી સાગર પરિક્રમા કાર્યક્રમના પાંચમા તબક્કાનું નેતૃત્વ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મહારાષ્ટ્રના રાયગઢ ખાતે કારંજા જેટી ખાતે હિતધારકોને સંબોધન કર્યું હતું. ભારતીય અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગની નોંધપાત્ર ભૂમિકા હોવાનું પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. કરંજા જેટી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ […]

પરષોત્તમ રૂપાલા આવતીકાલે નેશનલ વન હેલ્થ મિશન હેઠળ “APPI” લોન્ચ કરશે

દિલ્હી, એપ્રિલ 13:  કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી, પરષોત્તમ રૂપાલા નેશનલ વનના નેજા હેઠળ “એનિમલ પેન્ડેમિક પ્રિપેર્ડનેસ ઇનિશિયેટિવ (APPI)” તેમજ વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ (AHSSOH) પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. હેલ્થ મિશન આવતીકાલે એટલે કે 14મી એપ્રિલ 2023ના રોજ ઈન્ડિયા હેબિટેટ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાશે. પશુપાલન […]

ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ- પરશોત્તમ રૂપાલા

અમદાવાદ: ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ એમ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું.તે ગાંધીનગરમાં ઈન્ડીયન ડેરી એસોસિએશનની 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકને સંબોધન કરી રહયા હતા. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી […]

ભારતઃ આઠ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 8.30 કરોડ ટનનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક અસરકારક પગલા ભરવામાં આવ્યાં છે. જેના કારણે પશુપાલકોની આવકમાં પણ વધારો થયો છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આઠ વર્ષમાં 8.20 કરોડ ટનનો વધારો થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2013-14માં દૂધનું ઉત્પાદન 138 […]

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે […]

ગુજરાતના સહકારિતા ક્ષેત્રને દેશ-દુનિયામાં વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આપણા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સફળ થયાઃ પરશોત્તમ રૂપાલા

7,ઓગસ્ટ રાજકોટ:જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન આયોજિત ઉપલબ્ધિ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર ‘સહકાર સે સમૃદ્ધિ’ને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના સહકાર વિભાગ દ્વારા છેવાડાના લોકોને સહકારી ફાયદો થાય તે માટે વિવિધ વિસ્તારના સેવા રત્ન મહાનુભાવોની વરણી કરાઈ છે. આ પ્રસંગે રૂપાલાએ જણાવ્યું હતું કે,આજે દેશના સહકારિતા […]

આગામી સમયમાં ગૌવંશ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં હશેઃ પરશોત્તમ રૂપાલા

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે. તેમ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ MSME દિવસ નિમિતે ‘ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)’  દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબીનારમાં કહ્યું હતું. MSME ડેનાં અવસર પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનાર “ગૌ ઉદ્યોગ સાહસિકતાથી સમૃદ્ધિ“માં જ્યાં MSME અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ગૌ […]

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આવતીકાલે ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર ખાતે IDY 2022 કાર્યક્રમમાં ભાગ લેશે  

અમદાવાદ:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની ઉજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” તરીકે કરવામાં આવી રહી છે.આયુષ મંત્રાલય સમગ્ર ભારતમાં 75 પ્રતિષ્ઠિત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અવલોકન કરે છે. વડાપ્રધાન કર્ણાટકના મૈસુરથી કાર્યક્રમનું નેતૃત્વ કરશે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા આવતીકાલે આઇડીવાય 2022 કાર્યક્રમનું નેતૃત્વ કરશે.ગુજરાતના મહેસાણા ખાતે આવેલ મોઢેરા સૂર્ય મંદિરે  આઇડીવાય 2022  કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code