ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્તીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરવાની માગ ઊઠી છે. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સંચાલક મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. જેમાં વર્ષ દરમિયાન લેવામાં આવેલી એકમ કસોટી, એસાઈન્ટમેન્ટ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે પરિણામ […]