1. Home
  2. Tag "passengers"

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

ગુજરાતના બે એરપોર્ટનું ખાનગીકરણ થાય તેવી શકયતાઓ, મુસાફરોને વધારે સુવિધાઓ મળશે

દેશના 25 એરપોર્ટનું થશે ખાનગીકરણ ચાર તબક્કામાં કરાશે કામગીરી ડોમેસ્ટિક-ઇન્ટરનૅશનલ કનેક્ટીવીટીના નવા વિકલ્પો ખૂલશે અમદાવાદઃ દેશના વિવિધ એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવાની કવાયત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતના સુરત સહિત બે એરપોર્ટને ખાનગી કંપનીઓને સોંપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી આ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળવાની આશા વ્યક્ત […]

હવાઈ સેવાઃ મે મહિનાની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પરિવહન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર-ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. જેથી હવાઈ સેવાને પણ ફાયદો થયો છે. હવાઈ સેવામાં એક મહિનાના સમયગાળામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર જૂનમાં હવાઈ મુસાફરોની […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]

અમદાવાદના ગાંધીગ્રામ ખાતે રેલવે અને મેટ્રો ટ્રેનના મુસાફરોને જોડતું સ્ટેશન બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી બોટાદ રેલવે રૂટ પર ગાંધીગ્રામ સ્ટેશન ખાતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન તેમજ મેટ્રો સ્ટેશન માટે ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ તૈયાર કરાઈ રહ્યું છે. જ્યાં બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવે પ્લેટફોર્મની સાથે પ્રથમ માળે રેલવેની ઓફિસ તેમજ રેસ્ટ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે બીજા માળે મેટ્રોની બુકિંગ ઓફિસ, વેઇટિંગ એરિયા સહિતની […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે RTPCR ફરજિયાત નહીઃ ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત […]

રેલવેએ મુસાફરો ઘટતા જનશતાબ્દી સહિત ઘણી ટ્રેનો રદ કરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે જાહેર પરિવહન ક્ષેત્રને ખૂબ અસર થઈ છે. લોકો હવે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ફરી એકવાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં […]

પશ્વિમ રેલવેએ કોરોનાને લીધે પેસેન્જરો ઘટતા ઘણીબધી ટ્રેનો કેન્સલ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કપરા કાળે પરિવહન ક્ષેત્રને પણ અસર કરી છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામ જતા નથી. તેથી રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ […]

કોરોના ઇફેક્ટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે આ જ કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં થયો ઘટાડો અમદાવાદના ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થયો અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે અને વધતા કોરોના સંક્રમણની માઠી અસર પ્રવાસન ઉદ્યોગની સાથે ફ્લાઇટના મુસાફરો […]

મોટરકારમાં આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ ફરજિયાત

નવી દિલ્હી: દેશમાં ઉત્પાદીત થનારી કારના તમામ નવા મોડેલોમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજીયાતનો નિયમ લાગુ કરવામાં આવશે. હાલ ડ્રાઈવર સીટ માટે એરબેગની જોગવાઈ છે જે હવે તેની બાજુની સીટ પર બેસતા મુસાફરને પણ આ સુવિધા આપવાનું ફરજીયાત બનાવાયું છે. તા.1 એપ્રિલથી ઉત્પાદીત થતા નવા મોડેલમાં આ જોગવાઈ અમલી બનશે જયારે હાલના જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code