1. Home
  2. Tag "peanuts"

રાજ્યમાં મગફળીનું 34.80 લાખ ટન ઉત્પાદન છતાં સીંગતેલના વધુ ભાવ ઘટવાના કોઈ અણસાર નહીં

જામનગર :  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. છતાં સીંગતેલના વધુ ભાવ ઘટવાના કોઈ અણસાર મળતા નથી.સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની બેઠક પ્રમુખ કિશોરભાઈના અધ્યક્ષ સ્થાને જામનગરમાં તાજેતરમાં યોજાઇ હતી. આ બેઠકમાં  આ વર્ષે 34.80 લાખ ટન  મગફળીના પાકનો અંદાજ મુકવામાં આવ્યો હતો.આ વર્ષે મગફળીનું ઉત્પાદન 34.80 લાખ ટન થાય તેવો અંદાજ છે.  સરકાર […]

ગુજરાતઃ દિવાળી બાદ લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની શરૂ કરશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકને પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે દિવાલી બાદ લાભપાંચમથી સરકાર ટેકના ભાવે મગમળીની ખરીદી શરુ કરવામાં આવશે. સરકાર રૂ. 1110ના ટેકાના ભાવે મગફળીની કરીદી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા […]

મગફળીના ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશન માટે રાજકોટ જિલ્લો મોખરે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે બીજીબાજુ સરકારે ખેડુતોને રાહત આપીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લઈને તેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત આગામી તા.9 થી રાજ્ય સ૨કા૨ દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધ૨વામાં આવશે. આ […]

સરકાર હવે મગફળી અને અન્ય પાકની ટેકાના ભાવે કરશે ખરીદી, 2.30 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતના પાકની દર વર્ષે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સરકારે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત ડાંગર અને બાજરીના […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ વાહનોની 4 કિમી સુધી લાઈનો લાગી

રાજકોટઃ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની અઢળક આવક થઇ હતી. ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળી રહેતા હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળીનું વેચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. આજે યાર્ડની બંને તરફ ચાર-ચાર કિલોમીટર સુધીની લાંબી લાઇન લાગી છે. યાર્ડમાં અંદાજે દોઢ લાખ ગુણીની આવક થવાની શક્યતા છે. હાલ મગફળીનો પાક પાકી […]

સાબરકાંઠામાં મગફળીનું સારૂ ઉત્પાદન, હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડુતોની લાંબી લાઈનો લાગી

હિંમતનગરઃ સાબરકાંઠામાં આ વર્ષે સરેરાશ 71 ટકા વરસાદ પડ્યો છે. એટલે એકંદરે વરસાદની થોડી ઘટ રહી છે. જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત સવા બે લાખ હેકટર જમીનમાં અલગ અલગ પાકનું વાવેતર કરાયું છે. 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયું છે. પહેલા ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત હતા. તો બીજી તરફ પાછોતરો વરસાદ વરસવાને લઈને […]

મગફળી, ડાંગર, મકાઇ, બાજરીના ટેકા ભાવે વેચાણ માટેની નોંધણીનો આજથી પ્રારંભ કરાયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરાશે. આ માટેની નોંધણી પ્રક્રિયાનો આજે 1લી ઓક્ટોબરથી પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી […]

ગુજરાતમાં લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાધવજી પટેલે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી હતી. 2021-22માં ખેડૂતો પાસેથી રૂ. 5550ના ભાવે પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે. વિધાનસભામાં મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈન મુદ્દો પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં 50668 હેક્ટરમાં વાવેલી મગફળી પર લીલી ઇયળોનું તોળાતું જોખમ

સુરેન્દ્રનગરઃ ખેડુતોને જગતનો તાત કહેવામાં આવે છે, પણ ખેડુતોની હાલત ઠેરની ઠેર જ રહેતી હોય છે. આ વખતે મેઘરાજા રિંસાતા ખેડુતો ચિંચિત બન્યા છે, તા બીજીબાજુ ખરીફ પાકમાં રોગટાળાનો ભય પણ ઝળુંબી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાક બાદ ચોમાસુ પાક સફળ જશેની આશાએ વાવેતર કર્યુ હતું. જેમાં જિલ્લામાં 50668 હેક્ટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર […]

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ કપાસમાં ઈયળનો ઉપદ્રવ અને મગફળીના પાકમાં સુકારો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code