સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા મેઈન્ટેનન્સને લીધે વીજ કાપથી ભર ઉનાળે લોકો પરેશાન
રાજકોટ, 20 મે, 2026: People are troubled by power cuts in Saurashtra-Kutch સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં વીજળીના કાપથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સરકારી માલિકીની વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે વીજ લાઈનોનું મેઈન્ટેનન્સનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવ્યું છે. જેના લીધે જે વિસ્તારમાં વીજ લાઈનોના મરામતનું કામ કરવાનું હોય તે વિસ્તારમાં વીજ કાપ […]


